ટી20 વર્લ્ડ કપમાં રોહિતને ટીમનું નેતૃત્વ સોંપવાનો ગંભીરનો અભિપ્રાય
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે જો રોહિત શર્મા સારા ફોર્મમાં છે અને શાનદાર બેટિંગ કરી રહ્યો છે તો હું માનું છું કે તેને કેપ્ટનશીપ સોંપવી જોઈએ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં તે 3 ટી20I, 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેના માટે સૂર્યકુમાર યાદવને ટી20I સિરીઝમાં અને…
