ઓન્ટારિયોમાં ઘરમાં આગથી ભારતીય મૂળનાં 3નાં મોત
પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી, પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે ટોરેન્ટો કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ…
