ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે પાંચ ખેલાડી ફેવરિટ
રજત પાટીદાર, સરફરાઝ ખાન, ચેતેશ્વર પુજારા, અભિમન્યુ ઇશ્વરન અને રિંકુ સિંહ વિરાટનું સ્થાન લઈ શકે છે નવી દિલ્હીભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આ સીરિઝની પ્રથમ બે મેચથી નામ પાછું ખેંચી લીધું છે….
