ચિરાગના સમર્થનમાં લેવાયેલા નિર્ણયથી પશુપતિ પારસ નાખુશ, ઉપેન્દ્ર કુશવાહ ચૂપ
ચૂટણી પહેલાં બિહારમાં કેટલિક સાથી પાર્ટી ભાજપથી નારાજ હોવાના સંકેત નવી દિલ્હી બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ને પાંચ લોકસભા બેઠકો મળ્યા બાદ ચિરાગ પાસવાન પોતાની વ્યૂહરચનાની જીત માની રહ્યા છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. ચિરાગના સમર્થનમાં લીધેલા નિર્ણયથી પશુપતિ પારસ ના ખુશ છે. ઉપરાંત તેના રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ચુપ્પી સાધી છે….
