પુરાવા વગર ભારત પર આરોપ મૂકવાથી કેનેડાની વિશ્વમાં શાખ ખરડાઈ
કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે નવી દિલ્હી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ત્રાસવાદીની હત્યાના કેસમાં ભારત પર આરોપો મુક્યા તેના કારણે ટ્રુડોને જ નુકસાન થયું છે. ભારતની વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં ટ્રુડોએ જે રીતે આરોપો મુક્યા તેના કારણે…
