તમામ ખેલાડી મહેનત કરે છે, કોઈ પણ ઘમંડી નથીઃ રવીન્દ્ર જાડેજા
ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. પૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથીઃ ખેલાડીની સ્પષ્ટતા બાર્બાડોસભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી હતી જ્યારે વનડે સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે અને સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વનડે…
