લોકસભાની ચૂંટણી પહેલાં સીસીએ લાગુ થશેઃ અમિત શાહ

સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે, આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીલોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા…

સૈન્ય ઠેકાણા પર હુમલાના 12 કેસમાં ઈમરાન ખાનને જામીન

વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત ઈસ્લામાબાદપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ ઈમરાન ખાન માટે સારા સમાચાર આવ્યા છે. ગત વર્ષે સૈન્ય ઠેકાણે હુમલા મામલે તેમને 12 કેસમાં જામીન મળી ગયા છે. તેમની સાથે જ વિદેશમંત્રી રહી ચૂકેલા શાહ મહેમૂદ કુરૈશીને પણ રાહત મળી છે.માહિતી અનુસાર પાકિસ્તાનની વર્તમાન ચૂંટણીમાં ઈમરાન ખાનના…

ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનું 93 વર્ષની વયે સાથે મોત

બન્નેની દફનિવિધિ નેધરલેન્ડના નિજમેગેન શહેરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં કરવામાં આવી હતી એમ્સટરડેમનેધરલેન્ડના પૂર્વ વડાપ્રધાન ડ્રીસ વૈન એગ્ટ અને તેમની પત્નીનુ એક સાથે નિધન થયુ છે અને જ્યારે તેઓ મોતને ભેટયા ત્યારે બંનેએ એક બીજાનો હાથ પણ પકડી રાખ્યો હતો.બંનેની ઉંમર 93 વર્ષ હતી.ડ્રીસ વૈન એગ્ટે જ સ્થાપેલા માનવાધિકાર સંગઠન ધ રાઈટ્સ ફોરમના કહેવા પ્રમાણે 1977થી…

ઈન્ટર્વ્યુમાં વ્લાદીમિર પુતિનના પગ ધ્રૂજી રહ્યા હતા

ઈન્ટરવ્યૂ બાદથી પુતિનની તબિયત અંગે શંકા વધી, એક્સપર્ટનું કહેવું છે કે પુતિન કેન્સર અને હૃદય રોગ સહિતની બીમારીઓનો સામનો કરતા હોઈ શકે મોસ્કોરશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધ બાદ પ્રથમ વખત ઈન્ટરવ્યૂમાં સામેલ થયા હતા. વૈશ્વિક મીડિયામાં પુતિનના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હવે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન પુતિનના પગ…

આઈસીસીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની રેસમાં ત્રણ ભારતીય

ભારતીય કેપ્ટન ઉદય સહારન, સૌમ્ય પાંડે અને મુશીર ખાનને આઈસીસી અંડર-19 વર્લ્ડકપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા દુબઈભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અંડર-19 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચ રમાનાર છે. ભારતે પ્રથમ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઈનલમાં ટકરાશે. આ પહેલા વર્ષ…

ચાઈનીઝ મૂળના એન્જિનિયરની જાસૂસી બદલ અમેરિકામાં ધરપકડ

એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ વોશિંગ્ટનચીનના જાસૂસો આખી દુનિયામાં પોતાનો પગ જમાવવા માટે મથી રહ્યા છે.અમેરિકાની જાસૂસી કરવા માટે પણ ચીન ધમપછાડા કરી રહ્યુ છે. ચાઈનીઝ મૂળના એક અમેરિકન એન્જિનિયર પર અમેરિકાની ટોપ સિક્રેટ ટેકનોલોજી ચોરીને ચીનને વેચવાનો આરોપ લાગ્યો છે. તેની ધરપકડ કરવામાં આવી છે.લોસ એન્જલિસ શહેરના એટોર્ની માર્ટિન…

એનસીબીના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ઈડીએ કેસ દાખલ કર્યો

સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો મુંબઈઈડીએ આજે એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી…

ચીનમાં નવી મસ્જિદો બનાવવા પર સરકારે નિયંત્રણો લાગુ કર્યા

નવી મસ્જિદોની ડિઝાઈનમાં ચીનની પરંપરાઓ દર્શાવવી જરુરી બિજિંગચીનમાં ઉઈગર મુસ્લિમો પર જિનપિંગની સરકાર અત્યાચાર કરી રહી છે તે હવે જગજાહેર છે.ચીનની સરકાર ઉઈગર મુસ્લિમો પર જાત જાતના નિયંત્રણો લાગુ કરી રહી છે. હવે ચીનની સરકારે નવી મસ્જિદો બનાવવા માટે પણ નિયમો લાગુ કરી લીધા છે.ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો મોટી સંખ્યામાં રહે છે. આ પ્રાંતમાં…

વડોદરાથી અયોધ્યા જતા શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને મોત

મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેનને ત્યાં રોકી મુસાફરને હોસ્પિટલ લઈ જવાય એ પહેલાં જ મોત થયું વડોદરાવડોદરા થી શુક્રવારે આસ્થા ટ્રેનમાં અયોધ્યા દર્શન માટે નીકળેલા વડોદરા નજીકના સુંદરપુરા ગામના 67 વર્ષના શ્રદ્ધાળુનું ચાલુ ટ્રેને હૃદય રોગના હુમલાથી મોત થયું હતું જેના કારણે ટ્રેનમાં સવાર અન્ય શ્રદ્ધાળુઓ દુઃખી થઈ ગયા હતા.અયોધ્યા…

પાક.માં સત્તાની સાઠમારી, અપક્ષ ઉમેદવાર વડાપ્રધાન બનવાની સ્થિતિ

નવાઝ શરીફે પોતાની જીતના ભાષણમાં ગઠબંધન સરકાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી, પીટીઆઈ સમર્થક વિજેતાઓની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી ઈસ્લામાબાદપાકિસ્તાનના ચૂંટણી પરિણામો અંતિમ તબક્કામાં છે. થોડા કલાકોમાં જ દરેક બેઠકના પરિણામો જાહેર થશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પરિણામોમાં પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવારો આગળ છે. હાલ તેમના હાથમાં 95 સીટો છે. ત્યારબાદ પીએમએલ-એનને 64…

ડિમોલેશન રોકવાની અરજીનો દિલ્હી હાઈકોર્ટે નિકાલ કર્યો

ડીડીએ મહેરૌલી અથવા સંજય વાનમાં ‘બાબા ફરીદ’ ચિલ્લાગાહ અને અન્ય નજીકના ઐતિહાસિક સ્મારકો સહિત ‘આશિક અલ્લાહ દરગાહ’ને તોડવાનું ટાળશે નવી દિલ્હીહાઈકોર્ટે એમ પણ કહ્યું કે મેહરૌલી અને સંજય વાનને શહેરના માસ્ટર પ્લાનમાં “ગ્રીન/ફોરેસ્ટ એરિયા” તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.“આરોગ્યનો અધિકાર, શ્વાસ લેવાનો અધિકાર, અને વારસો અને સંસ્કૃતિનો અધિકાર સુમેળ અને સંતુલિત હોવો જોઈએ,” દિલ્હી હાઈકોર્ટે…

પાકિસ્તાનના લોકો માટે પ્રાર્થના કરો કે તેમને ભારત જેવી લોકશાહી મળેઃ ગુલામનબી

પાકિસ્તાનમાં સેના સરકારો ચલાવે છે, જો કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ દેખાય તો પણ તે આર્મીની દયા પર હોય છેઃ આઝાદ જમ્મુપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પર, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું, “…. દેશો વચ્ચેના તણાવ માટે પાકિસ્તાન જવાબદાર છે. પરંતુ નાગરિકો નિર્દોષ છે. અમારા નસીબમાં લોકશાહી હતી પરંતુ તેમના નસીબમાં સરમુખત્યાર હતા.સેના…

બેંક ઓફ મહારાષ્ટ્ર ગ્રાહકોને સીમલેસ બેંકિંગ માટે પ્રતિબદ્ધઃ પાંડે

બેન્કોમાં ડિપોઝિટ એકત્રીકરણમાં ત્રીજા ક્વાર્ટરમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 17.89 ટકા જેટલો સર્વાધિક વૃદ્ધિદર નોંધાવ્યો અમદાવાદઅમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો.વસ્ત્રાલ ખાતેના ઉદ્ઘાટન સમારંભ બાદ, આશિષ પાંડેની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના બેંક ઓફ મહારાષ્ટ્રની તમામ બ્રાન્ચના કર્મચારીઓ…

મિશન – અમે ભારતના બ્રાહ્મણોએ આગળનું પગલું ભર્યું

બીજેપીના રાષ્ટ્રીય સચિવ ડૉ.આશા લાકરા દિલ્હીમાં બંને મોટા પક્ષોના રાષ્ટ્રીય મુખ્યાલય પર પહોંચ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકન, સંજય તિવારી, રાજકુમાર શર્મા, કર્નલ આર.એસ. રાજપુરોહિત અને યોગેશ્વર નારાયણ શર્માના પ્રતિનિધિ મંડળે મેમોરેન્ડમ આપ્યું હતું. રાજસ્થાનમાં 25માંથી એક લોકસભા બેઠક બ્રાહ્મણોને સોંપીને બ્રાહ્મણ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ટિકિટ આપવા માંગણી કરી હતી, ભલામણ કરવામાં આવી છે.

નિખત, અરુંધતી 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલમાં

જુગનુ, નવીન અને સાગર આજે રાત્રે પછી એક્શનમાં આવશે સોફિયા, (બલ્ગેરિયા), વર્તમાન વિશ્વ ચેમ્પિયન નિખાત ઝરીન અને અરુંધતિ ચૌધરીએ આરામદાયક જીત મેળવી અને ગુરુવારે સોફિયા, બલ્ગેરિયામાં 75મી સ્ટ્રેન્ડજા મેમોરિયલ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. દિવસની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં, નિખાત (50 કિગ્રા) ફ્રાન્સના લખાદિરી વાસિલા સામે એક્શનમાં હતો. ગેટ ગોમાંથી તે એક નજીકનો મુકાબલો હતો કારણ કે…

LALIGA EA SPORTS Matchday 24 પૂર્વાવલોકન: રીઅલ મેડ્રિડ ટોચના બેની લડાઈ માટે Girona FCનું આયોજન કરે છે

મેચ ડે 24 એ 2023/24 LALIGA EA SPORTS ટાઇટલ રેસમાં નિર્ણાયક બની શકે છે, કારણ કે જ્યારે રીઅલ મેડ્રિડ શનિવારે બર્નાબ્યુમાં ગિરોના એફસીનું સ્વાગત કરશે ત્યારે ટોચની બે ટીમો સામસામે જશે. લોસ બ્લેન્કોસ અને લોસ બ્લેન્કીવરમેલ્સને માત્ર બે પોઈન્ટ અલગ કરે છે, જે આને એકદમ વિશાળ અથડામણ બનાવે છે. શુક્રવારની રાત્રે Cádiz CF vs Real…

રિલાયન્સ ફાઉન્ડેશને 2 લાખ સુધીની સ્કોલરશિપ માટે5 હજાર અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના નામની જાહેરાત કરી

·         પસંદ કરવામાં આવેલા 5 હજાર વિદ્યાર્થીઓના નામની જાહેરાત ·         5,500 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના 58,000થી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી ·         અરજીનું પરિણામ www.reliancefoundation.org પર જોઇ શકાય છે ·         ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે મુંબઈ,  : રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોલરશિપ માટે દેશભરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં…

સ્વ-રોજગાર વ્યક્તિઓ કેવા પ્રકારનું ટર્મ ઈન્સ્યોરન્સ કવરેજ મેળવી શકે

ભારતમાં સ્વ-રોજગાર લોકોની કુલ સંખ્યા વર્ષ 2021માં 33.3 કરોડ હતી તેમ ગ્લોબલ ડેટાના રિપોર્ટમાં જણાવાયું છે. આ સંખ્યામાં વાર્ષિક 7%થી 8%નો વધારો થઈ રહ્યો છે, પરંતુ આટલો ઊંચો દર શા માટે જોવા મળી રહ્યો છે? સ્વ-રોજગારીના અનેક ફાયદા છે. તમે પોતે જ તમારા બોસ હોવ છો, તમે ઈચ્છો તે રીતે કામ કરી શકો છો અને…

બેબી ફેસ એસેસિન, ઓલે ગુન્નર સોલ્સ્કજેરનું સ્વાગત કરવા શુક્રવારે સવારે બેંગલુરુમાં રેડ ડેવિલ્સ એકઠા થયા હતા

રેડ ડેવિલ્સ બેંગલુરુમાં શુક્રવારે સવારે બેબી ફેસ એસ્સાસિન, ઓલે ગુન્નર સોલ્સ્કજેરનું સ્વાગત કરવા માટે એકઠા થયા હતા, જેઓ પ્રથમ વખત ભારતમાં આવ્યા હતા અને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નીચે ઉતર્યા હતા. માન્ચેસ્ટર યુનાઈટેડ સ્ટાર અને ફૂટબોલ લિજેન્ડ અહીં ગાર્ડન સિટીથી શરૂ કરીને મુંબઈ (ફેબ્રુઆરી 10) અને પછી નવી દિલ્હી (ફેબ્રુઆરી 11) માન્ચેસ્ટર યુનાઈટેડના ડાય-હાર્ડ…

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 25 વાસેક પોસ્પીસિલ ડફા ન્યૂઝ બેંગલુરુ ઓપનમાં વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ્યો

બેંગલુરુ DafaNews બેંગલુરુ ઓપન શુક્રવારે સિંગલ્સ મુખ્ય ડ્રોમાં ભૂતપૂર્વ ટોપ-30 કેનેડિયન ટેનિસ સ્ટાર વાસેક પોસ્પીસિલ માટે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની જાહેરાત કરી. ડબલ્સમાં 2014 વિમ્બલડન ચેમ્પિયન અને સિંગલ્સમાં 2015 વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઇનલિસ્ટ, પોસ્પીસિલ 2014માં સિંગલ્સમાં 25 જેટલો ઊંચો અને પછીના વર્ષે એટીપી ડબલ્સ ચાર્ટમાં ચોથા ક્રમે હતો. તેણે 2017માં તત્કાલીન વર્લ્ડ નંબર વન એન્ડી મરે સામે…