મણિપુરમાં બળવાખોરોએ પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી
મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોનો હુમલો, હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી ઈમ્ફાલ મણિપુરમાં હિંસા ફરી વકરી રહી છે. ગત રાત્રે મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોએ આગ લગાવી દીધી હતી. જોકે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં…
