ભારતના સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ
આદિત્ય-એલ1 125 દિવસ બાદ તેના એલ1 પોઈન્ટ સુધી પહોંચશે, આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ આદિત્ય-એલ1 ખાસ ડેટા મોકલવાનું શરુ કરશે શ્રી હરિકોટા ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ હવે ઈસરોએ ફરી એકવાર ઈતિહાસ રચતા સુર્ય મિશન આદિત્ય-એલ1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું. આ આદિત્ય-એલ1ને પીએસએલવી-એક્સએલરોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. આદિત્ય-એલ1 125…
