મહેન્દ્રસિંહ ધોનીના સન્માનમાં 7 નંબરની જર્સી રિટાયર્ડ
હવે બીજા કોઈ પ્લેયર 7 નંબરની જર્સીમાં જોવા મળશે નહીં નવી દિલ્હી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી. બીસીસીઆઈએ ભારતીના પૂર્વ સફળ કેપ્ટન એમએસ ધોનીને વધુ એક સન્માન આપતા…
