સાત વર્ષમાં પહેલી વખત ભારત ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવશે
ભારત ઓક્ટોબરથી આગામી 11 મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે, અરબ દેશોની ચિંતા વધી ગઈ નવી દિલ્હીવરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સમાચાર એજન્સી રૉયટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારના સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત ઓક્ટોબરથી…
