પંડિત નેહરુનું નિવાસસ્થાન હવે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટીના નામે ઓળખાશે

પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું, ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીવિરોધી પક્ષ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વારંવાર ઇતિહાસ બદલવો, નામ બદલીને કોંગ્રેસનું નામોનિશાન મટાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પંડિત જવાહરલાલ નહેરુ જ્યાં છેલ્લે સુધી રહેતાં હતાં…

આધારમાં વિગતો મફતમાં સુધારવાની મુદત વધારીને 14 સપ્ટેમ્બર કરાઈ

મફતમાં માહિતી અપડેટ https://myaadhaar.uidai.gov.in પર ઓનલાઇન થવું પડશે અને સીએસસી પરના અપડેટ્સ પર હંમેશની જેમ 25 રૂપિયા લેવામાં આવશે નવી દિલ્હીઆધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરનારા યુઝર્સ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આધાર ડિટેલ્સ ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14મી જૂનથી વધારીને 14મી સપ્ટેમ્બર…

યુપીમાં અંધવિશ્વાસમાં માતાએ નવજાતની આંગળી ઉકળતા તેલમાં નાખી દીધી

બાળક રડી રહ્યો નહોતો અને દૂધ પણ પી રહ્યો નહોતો તેથી માતા લાગી રહ્યુ હતુ કે તેમના બાળક પર કોઈ જાદુટોણો થઈ ગયો છે લખનૌયુપીના બારાબંકીમાં એક નિર્દયી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક માતાએ પોતાના પાંચ જ દિવસના નવજાત બાળકના હાથની આંગળીઓ અંધવિશ્વાસના કારણે ઉકળતા તેલમાં દઝાડી દીધી, કેમ કે તે રડી…

કોંગ્રેસ દિલ્હી-પંજાબ છોડે તો રાજસ્થાન-મધ્યપ્રદેશ છોડી દેવા આપની ઓફર

આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હાલમાં વિરોધ પક્ષ સાથે બઠકો કરી રહ્યાં છે નવી દિલ્હીલોકસભા ચૂંટણી 2024ની પાર્શ્વભૂમી પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધી પક્ષની એકતા બાબતે મોટું નિવેદન કરવામાં આવ્યું છે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમામા વિરોધી પક્ષ સાથે નહીં આવે તો આવનારા…

બિપરજોય રાજસ્થાન ભણી, પંજાબ, હરિયાણા, દિલ્હી-યુપીમાં ભારે વરસાદની આગાહી

તોફાનના કારણે આગામી 4 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના, 18 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોની 99 ટ્રેન રદ ગાંધીનગરબિપોરજોય વાવાઝોડાને લઈ ફરી મોટા અહેવાલ સામે આવ્યા છે. આ વાવાઝોડું ગુરુવારે રાત્રે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ નજીક ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદથી વાવાઝોડું સતત નબળું પડી રહ્યું છે. જોકે ત્યારબાદથી જખૌ અને માંડવી સહિત કચ્છ અને…

કુપવાડા જિલ્લામાં સેના સાથેની અથડામણમાં 5 આતંકી ઠાર

પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં, ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને…

મોબાઈલ છીનવી લેતા પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ નાખ્યું

પતિ પર તેલ રેડી પત્ની નાસી ગઈ, બુમાબુમ થતા આસપાસના લોકોએ આવીને ઈજાગ્રસને હોસ્પિટલમાં લઈ ગયા ગ્વાલિયરમધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી એક પતિને પોતાની પત્નીને પાડોશી સાથે મોબાઈલ પર વાત કરતા રોકવાનું ભારે પડી ગયું છે. પત્ની મોબાઈલ પર પાડોશી સાથે વાત કરી રહી હતી, તો પતિએ મોબાઈલ છીનવી લીધો, તેનાથી પત્ની નારાજ થઈ ગઈ અને રાતાન…

કાં તો જેડીયુમાં ભળો અથવા છૂટા થઈ જાઓઃ નીતિશ કુમાર

જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતીશ કેબિનેટમાંથી રાજીનામું આપવા સાથે માંઝીની પાર્ટી બિહારના મહાગઠબંધનમાંથી છુટી પડી ગઈ પટનાબિહાર સીએમ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડવા માટે હિન્દુસ્તાની આવામ મોર્ચાના વડા જીતન રામ માંઝી પર પ્રહાર કરતા કહ્યું મેં કહ્યું હતું કે તેઓ કાં તો જેડીયુમાં ભળી જાય અથવા અહીંથી નીકળી જાય. જીતન રામ માંઝીના…

તલાલાના ગામમાં ભૂખ્યા સિંહોના ટોળાને ભગાડવા બદલ એકની ધરપકડ

ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કરતા ગામજનો ઉશ્કેરાયા હતા અમરેલીતાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો પીછો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હોય તેવા બે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા….

નોકરાણી સાથેના ચક્કરમાં પતિની પત્ની સાથે મારઝૂડ

પતિને તેના કપડા ભીના હોવાની જાણ થયા બાદ કથિત રીતે 46 વર્ષીય પત્નીના ચહેરા પર મુક્કો માર્યો અમદાવાદમેટ્રો સિટીમાં પણ મહિલા પર થતાં અત્યાચાર અટકવાનું નામ લઈ રહ્યા નથી. શહેરના પોલીસ સ્ટેશનોમાં ઘરેલુ હિંસા સહિતના કેસ નિયમિત નોંધાતા રહે છે. હાલમાં વેજલપુર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી, જ્યાં કામ પર જવા માટે તૈયાર થઈ…

ફિમેલ નામ ધરાવતા વાવાઝોડા વિનાશક હોવાનું અભ્યાસનું તારણ

એક્સપર્ટનું કહેવું છે કે મહિલાઓના નામ ધરાવતા વાવાઝોડા એટલા માટે ખતરનાક હોય છે કારણ કે લોકો તેને નબળા માની લે છે નવી દિલ્હીમહિલાઓને ઘણા લોકો હળવાશમાં લેતા હોય છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે કોઈ ચક્રવાતી વાવાઝોડાને ફિમેલ નામ આપવામાં આવ્યું હોય ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ તેમ ઈતિહાસ કહે છે. વર્ષો…

મણિપુરમાં કેન્દ્રીય પ્રદાનના ઘરને ટોલાએ આગ ચાંપી દીધી

ઇમ્ફાલમાં કર્ફ્યુ હોવા છતાં મંત્રીના નિવાસસ્થાન પર તૈનાત સુરક્ષાકર્મીઓ ભીડ કરતા વધારે હતા, પરંતુ તેઓ પણ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા ઈમ્ફાલ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. જ્યાં કેટલાક લોકોએ કેન્દ્રીય મંત્રીના ઘરને આગ લગાવી દીધી હતી. જો કે અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી ઘરે હાજર ન હતા. મંત્રીના નિવાસસ્થાન…

17 વર્ષ જૂનો રાખી સાવંત-મિકા સિંહનો કેસ સહમતિતી બંધ કરાયો

આ કેસમાં ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર અને ચાર્જશીટને રાખી સાવંતની સહમતિથી બરતરફ કરવામાં આવ્યા મુંબઇ17 વર્ષ જૂના જબરજસ્તી કિસના મામલામાં સિંગર મીકા સિંહને કોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. વર્ષ 2006માં રાખી સાવંત દ્વારા મીકા સિંહ વિરુદ્ધ જબરજસ્તી કિસને લઇને કરવામાં આવેલી એફઆઇઆરના મામલાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. જણાવી દઇએ કે મીકા સિંહ અને રાખી…

વોટ્સએપ પર એક જ એપ્લિકેશન સાથે લિંક વિવિધ એકાઉન્ટ્સ પસંદ કરી શકાશે

વપરાશકર્તાઓ લૉગઇન કરવા અને સ્વિચ કરવા માટે કોઈપણ એક એકાઉન્ટ પસંદ કરી શકશે નવી દિલ્હીવોટ્સએપએ પહેલાથી જ એન્ડ્રોઈડ, આઈઓએસ, વિન્ડોસ અને મેકઓએસ સહિતના તમામ પ્લેટફોર્મ પર કમ્પેનિયન મોડ ઉપલબ્ધ કરાવ્યો છે. જો તમે એનાથી અજાણ હો તો, કમ્પેનિયન મોડ વપરાશકર્તાઓને પ્રાથમિક ઉપકરણમાંથી લૉગ આઉટ કર્યા વિના અન્ય ચાર ઉપકરણો પર સમાન વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાની…

સેન્સેક્સમાં 467 અને નિફ્ટીમાં 138 પોઈન્ટનો ઊછાળો જોવાયો

કલ્યાણ જ્વેલર્સનો સ્ટોક આજે 15 ટકાના ઉછાળા સાથે બંધ થયો, પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં એક ટકાનો વધારો જોવા મળ્યો મુંબઈફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે શુક્રવારે સ્થાનિક શેરબજાર (ભારતીય સ્ટોક માર્કેટ) ભારે ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 466.95 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 63,384.58 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ…

બિપરજોયના લેન્ડફોલ બાદ જામનગર, દ્વારકા અને કચ્છમાં સૌથી વધુ સહિત રાજ્યના 117 તાલુકામાં વરસાદ

વાવાઝોડું ત્રાટક્યા બાદ 29 હજારથી પણ વધુ લોકો પ્રભાવિત થયા અને 25 જેટલાં ગામો તેની ચપેટમાં આવ્યા, વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું, આજે સ્થિતિ સામાન્ય થવાની શક્યતા અમદાવાદઅરબ સાગરમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું 15 જૂન ગુરુવારની રાત્રે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. બિપોરજોય વાવાઝોડું ત્રાટકતા 125થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે…

કેનેડામાં મિનિ બસને ટ્રકે ટક્કર મારતા 15 લોકોનાં મોત

કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો, કારબેરી શહેર પાસે ચાર રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો મેનિટોબાકેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોતને ભેટનારા મોટા ભાગના સિનિયર સિટિઝન્સ છે.મળતી વિગતો પ્રમાણે એક મિનિ બસને ટ્રકે ટક્કર મારતા આ ભીષણ અકસ્માત થયો હતો. આ બસમાં સવાર તમામ લોકો એક…

ટેક્સાસમાં તોફાની વાવાઝોડામાં ત્રણનાં મોત, સેંકડો ઘાયલ

અમેરિકાના હવામાન વિભાગે આ વિસ્તારમાં વાવાઝોડુ ફૂંકાશે તેવી આગાહી કરી હતી પણ તેના આકાર અને હવાની ગતિ પર કોઈ જાણકારી આપી નહોતી, 50000 ઘરોમાં વીજળી ગુલ વોશિંગ્ટનઅમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પણ ભારતના બિપારજોય જેવુ તોફાની વાવાઝુડ તબાહી મચાવી ગયુ છે.ગુરુવારે આવેલા આ તોફાનમાં ત્રણ લોકોના મોત થયા છે અને બીજા સેંકડો લોકો ઘાયલ થયા છે. અમેરિકાના…

હૈદ્રાબાદમાં પ્રભાસના લૂક પર ટિપ્પણી કરવા પર દર્શકો વચ્ચે ઘર્ષણ

પ્લે સ્ટેશન રમતોમાંથી બધા રાક્ષસોને બહાર કાઢીને અહીં સેટ કરવામાં આવ્યા હોવાનો દર્શકોનો ફિલ્મ જોયા બાદ અભિપ્રાય, ફિલ્મને મિશ્ર પ્રતિસાદ હૈદ્રાબાદપ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સવારે રિલીઝ થઈ. ફિલ્મમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે થિયેટરોમાં લોકોની ભીડ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મના રિવ્યુ પણ આવી રહ્યા છે. કેટલાક યુજર્સે ફિલ્મને…

વડાપ્રધાન મોદી યુએનના હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે

આ કાર્યક્રમ હેડક્વાર્ટરની લોનમાં સવારે આઠથી નવ દરમિયાન યોજાશે, જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પણ સ્થપાયેલી છે નવી દિલ્હી21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ પ્રસંગે પીએમ મોદી યુએનના હેડ ક્વાર્ટરમાં યોજાનારા યોગના કાર્યક્રમમાં હાજરી આપશે અને તેનુ નેતૃત્વ કરશે.2014માં યુએન દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. એ પછી…