પંડિત નેહરુનું નિવાસસ્થાન હવે પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટીના નામે ઓળખાશે
પાછલાં વર્ષે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જગ્યાએ વડા પ્રધાન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું, ત્યાર બાદ માત્ર એક જ વર્ષમાં આ નિર્ણય લેવામાં આવ્યો નવી દિલ્હીવિરોધી પક્ષ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી વારંવાર ઇતિહાસ બદલવો, નામ બદલીને કોંગ્રેસનું નામોનિશાન મટાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પંડિત જવાહરલાલ નહેરુ જ્યાં છેલ્લે સુધી રહેતાં હતાં…
