ભારતમાં વર્લ્ડ કપ મેચ ન રમવા પર બીસીબી અડગ , આઈસીસી સાથે વાતચીત ચાલુ
મંગળવારે આઈસીસી સાથેની વીડિયો કોન્ફરન્સ મીટિંગમાં, બીસીબીએ પોતાનો જૂનો વિરોધ દોહરાવ્યો. તેમણે ભારતમાં સુરક્ષા અંગે ફરી ચિંતા વ્યક્ત કરી , જેના કારણે આસીસી એ મેચને સ્થાનાંતરિત કરવાની તેમની માગ પર પુનર્વિચાર કરવો પડ્યો એસવીએન,ઢાકા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ભારતમાં ટી20 વર્લ્ડ કપ 2026 ન રમવાની તેની માગ પર અડગ છે. બોર્ડે કહ્યું છે કે ભલે…
