બિહારમાં ભાજપના નેતાના મોત પર બબાલ, ભાજપે નીતિશ સરકારને હત્યારી કહી
પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે ભાજપની રેલી પર બળપ્રયોગ કર્યો, લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થયું પટણાબિહાર વિધાનસભામાં ભારે હંગામો થયા બાદ માર્ચ નિકાળી રહેલા ભાજપ નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો…..
