15મી વર્લ્ડ એસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ: ભારતીય મહિલા CS:GO ટીમ રિયાધમાં એશિયન ક્વોલિફાયર્સમાં ઐતિહાસિક પદાર્પણ કરવા માટે તૈયાર

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સૌપ્રથમ મહિલા CS:GO ટીમ હોવાને કારણે, પ્રતિભાશાળી એકમ 15 જુલાઈથી કિર્ગિસ્તાન, સાઉદી અરેબિયા, હોંગકોંગ, ચીન અને ઓસ્ટ્રેલિયા સામે WEC 2023 માટે લાયકાત મેળવવાનું લક્ષ્ય રાખશે. રિયાધ : ભારતની સર્વ-સ્ત્રી CS:GO ટીમ આંતરરાષ્ટ્રીય મંચ પર તેની છાપ બનાવવા માટે તૈયાર છે કારણ કે ટીમ 15મી વર્લ્ડ એસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ્સ (WEC) માટે…

18-વર્ષીય બ્રાઝિલિયન સનસનાટીભર્યા વિટોર રોકે એફસી બાર્સેલોના સાથે કરાર કર્યા

સ્ટ્રાઈકર 2024/25 સીઝન માટે દક્ષિણ અમેરિકન અંડર-20 ચેમ્પિયન તરીકે બ્લુગ્રાનામાં જોડાશે. એફસી બાર્સેલોનાએ આ અઠવાડિયે 18 વર્ષીય બ્રાઝિલિયન સેન્ટર-ફોરવર્ડ વિટોર રોકને સત્તાવાર રીતે કરારબદ્ધ કર્યા છે. આશાસ્પદ યુવાન બ્રાઝિલિયન 2024/25 સીઝન પહેલા ક્લબમાં જોડાશે – બ્રાઝિલિયન ફૂટબોલમાં વધુ એક સીઝન રહેશે – અને 2031 સુધી લાંબા ગાળાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. વિટોરે એથ્લેટિકો પેરાનેન્સ…

S8UL એશિયન ગેમ્સમાં એસ્પોર્ટ્સની ભાવનાને પ્રજ્વલિત કરે છે; રોમાંચક બે દિવસીય ગેમિંગ ફેસ્ટિવલનું આયોજન કરનાર પ્રથમ ભારતીય એસ્પોર્ટ્સ ટીમ બની

પ્રશંસકોને રોમાંચક ટુર્નામેન્ટ, ઉદાર ઈનામી પૂલ, આકર્ષક ભેટો અને ભારતના ટોચના ગેમિંગ સર્જકો સાથે વિશિષ્ટ મીટ અને શુભેચ્છામાં સામેલ થવાની અનન્ય તક મળશે. બેંગલોર 29-30 જુલાઇ સુધી પ્રથમવાર એસ્પોર્ટ્સ ગેમિંગ ફેસ્ટિવલનું સાક્ષી બનશે નવી દિલ્હી S8UL, ભારતની અગ્રણી એસ્પોર્ટ્સ અને ગેમિંગ સંસ્થાએ તેના પ્રથમ વખતના ગેમિંગ ફેસ્ટની જાહેરાત કરી છે, જે સમગ્ર દેશમાંથી તેના પ્રખર…

જ્યોતી યાર્રાજીએ થાઈલેન્ડના બેંગ્કોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતી યાર્રાજીએ થાઈલેન્ડના બેંગ્કોક ખાતે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશીપ્સમાં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે સૌપ્રથમ ભારતીય એથ્લીટ બની છે. તેની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવતા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન,નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લીટ જ્યોતિ યાર્રાજીને હાલ ચાલ…

અચંતા શરથ કમલે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સિઝન 4ની ધમાકેદાર શરૂઆત કરી, ચેન્નાઈ લાયન્સે પુનેરી પલ્ટન ટેબલ ટેનિસને હરાવ્યું

પુણે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન 4 ની શરૂઆત કેટલીક રોમાંચક ક્રિયાઓ સાથે થઈ કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ લાયન્સે પુણેરી પલ્ટન ટેબલ ટેનિસ સામે અહીં શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહાલુંગે-બાલેવાડી ખાતે કમાન્ડિંગ વિજય સાથે તેમના ટાઈટલ ડિફેન્સની શરૂઆત કરી હતી. ગુરુવારે. ચેન્નાઈ લાયન્સે ટાઈની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું અને પુનેરી પલ્ટન ટેબલ…

ભાવનગરના સુજલ, પૂજન, મહિરાજ અને નીરજ બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં

ભાવનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ભાવનગર ખાતે આયોજિત માઇક્રોસાઇન ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023માં ગુરુવારે સ્થાનિક ખેલાડી અને દસમો ક્રમાંક ધરાવતા સુજલ કુકડિયાએ શાનદાર પ્રદર્શન કરીને બોયઝ અંડર-19ના મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ…

હરિયાણા અને SSCB બોક્સરોનું 5મી જુનિયર બોયઝ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રભુત્વ

ઇટાનગર અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં 5મી જુનિયર બોયઝ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં SSCBના 10 જેટલા બોક્સર અને હરિયાણાના 6 બોક્સરોએ ચોથા દિવસે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. 54kg કેટેગરીમાં, SSCBના દેવાંગે સિક્કિમના હરિ સુન્દાસને સર્વસંમત નિર્ણય સાથે પછાડ્યો. સ્પર્ધામાં દેવાંગની આ સતત બીજી 5-0થી જીત છે. તે સેમિફાઇનલ મુકાબલામાં ઉત્તર પ્રદેશના સુંદરમ યાદવ સામે ટકરાશે. 50 કિગ્રા કેટેગરીમાં, SSCBના…

મિશન- અમે ભારતના બ્રાહ્મણ ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા દૌસા જિલ્લાની પંચાયત સમિતિ લાલસોટમાં 6-7-2023 ના રોજ બ્રાહ્મણ અને રાજપૂત સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એનઆઈએના દરોડા

એનઆઈએના દરોડા આતંકવાદી સંગઠનો માટે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા અને ઈન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપતા તત્વોના ઠેકાણા પર પાડવામાં આવ્યા પુલવામાજમ્મુ કાશ્મીરના પુલવામામાં એનઆઈએએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ એનઆઈએએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન…

સ્ટીમ કરતી છોકરીઓ લગ્ન ન કરતી હોવાની જાપાનમાં ખોટી માન્યતા

જાપાનમાં જન્મ દર નકારાત્મક થઈ ગયો છે, જેને દૂર કરવા માટે સરકાર યુવાનોને લગ્ન કરવા અને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ટોકિયોવિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત(સ્ટીમ) સંબંધિત ક્ષેત્રોમાં જાપાનમાં છોકરીઓની ખૂબ જ અછત છે. કારણ એ ખોટી માન્યતા છે કે સ્ટીમ કરતી સ્માર્ટ છોકરીઓ લગ્ન કરતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો,…

કેન્દ્રએ મુંબઈમાં પીએમએવાય માટે આવકની મર્યાદા 3થી વધારીને છ લાખની કરી

પેટાઃ મહારાષ્ટ્ર સરકારની વિનંતી પર મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે પીએમએવાય હેઠળ એએટપી વર્ટિકલ માટે ઈડબલ્યુએસ આવકના માપદંડને વધારાયો નવી દિલ્હીઆર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) હેઠળ આવતા લોકો જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા છે તેઓ પણ હવે પીએમ આવાસ યોજનાનો લાભ લઈ શકશે. કેન્દ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ભાગીદારીમાં…

મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકના જામીન ફગાવાયા

મલિક હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે નવી દિલ્હીબોમ્બે હાઈકોર્ટે એનસીપી નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા…

ધનુષની પત્ની ઐશ્વર્યા ફરી લગ્ન કરએ એવી અફવા

ઐશ્વર્યા ચેન્નઈના એક રિસોર્ટમાં એક અન્ય હીરો સાથે જોવા મળતાં અફવા ચગી ચેન્નાઈસુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત હાલ તેની ફિલ્મ ‘લાલ સલામ’માં વ્યસ્ત છે. પરંતુ તાજેતરમાં તેના વિશે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતા ધનુષની પત્ની ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.ઐશ્વર્યા વિશેના એક અહેવાલમાં દાવો કરવામાં…

ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમ ચંદ્રયાન-3નું મોડલ લઈને તિરુપતિ મંદિરે પહોંચી

આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટચલપતિ મંદિરમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ પૂજા અર્ચના કર્યા બાદ તેણે નાનું મોડલ બતાવીને કહ્યું કે આ ચંદ્રયાન-3 છે તિરૂપતિઈસરો આવતીકાલે બપોરે 2.35 વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું છે ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપતિ મંદિરે સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરવા પહોંચી…

હરિયાણામાં પૂરની સમીક્ષા માટે ગયેલા ધારાસભ્યને મહિલાએ થપ્પ઼ડ માર્યા

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલા તેમને થપ્પડ માર્યા બાદ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહી છે, ધારાસભ્યએ મહિલા સામે ફરિયાદ નોંધાવી ચંદિગઢયમુના અને ઘગ્ગર નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી અને હરિયાણાના મોટા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હરિયાણાના એક ગામમાં પૂરની સમીક્ષા કરવા આવેલા જેજેપી ધારાસભ્ય ઈશ્વર…

ટ્રેનના જળથી શિવજીને અભિષેકના સિન પર લોકોમાં નારાજગી

સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો, હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી મુંબઈહાલમાં જ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ઓએમજી 2નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ટીઝરમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવને ટ્રેનના જળથી…

પ.બંગાળની ચૂંટણી હિંસા માટે મમતાના વિપક્ષો પર પ્રહાર

71,000 બૂથ પર ચૂંટણી યોજાઈ હતી પરંતુ હિંસાની ઘટનાઓ 60 બૂથો પર થઈ હોવાનો બંગાળના મુખ્યપ્રધાનનો દાવો કોલકાતાપશ્ચિમ બંગાળમાં યોજાયેલી પંચાયત ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે જેમાં સત્તાધારી પાર્ટી ટીએમસીએ શાનદાર જીત મેળવી છે. આ જીત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોનો આભાર માન્યો હતો અને વિપક્ષને ઘેર્યું હતું. આ ઉપરાંત મમતાએ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા…

બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને લાખોનો દંડ

કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને દંડને અયોગ્ય ગણાવ્યો પટણાબિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે રાજ્યની અગાઉની એનડીએ સરકારમાં મંત્રી પદ પર રહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પર સરકારી બંગલામાં નક્કી સમયમર્યાદાથી વધુ સમય રોકાવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જે ધારાસભ્યોને…

મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથને નાણાં મંત્રાલય મળવાના સંકેત

વિભાગોની વહેંચણીને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી મુંબઈમહારાષ્ટ્રમાં અજિત પવાર સાથે તેમના 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, જે પછી હજુ સુધી વિભાગોની વહેંચણી કરવામાં આવી નથી. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. જોકે હવે સૂત્રોના હવાલાથી…

વિપુલ ચૌધરી સહિત 19 આરોપી દોષિત સાબિત થયા

2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું, 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદઆજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે. જેમાં 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું…