સ્વીડનમાં કુરાન સળગાવાના મુદ્દે ભારતે પાક.નું સમર્થન કર્યું
પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર સમિતિમાં એક પ્રસ્તાવ મુકીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો ન્યૂયોર્કએક બીજાના ઘોર વિરોધી એવા ભારત અને પાકિસ્તાન યુએનના મંચ પર એક બીજાની સાથે ટકરાતા જ હોય છે.જોકે એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતે યુએનના મંચ પર પાકિસ્તાનના પ્રસ્તાવનુ સમર્થન કર્યુ છે. યુરોપના દેશ સ્વીડનમાં કુરાન સળગાવવાના કૃત્યની સામે પાકિસ્તાન દ્વારા યુએનની માનવાધિકાર…
