જ્યોતિરાદિત્ય સામે કોંગ્રેસે યાદવેન્દ્ર યાદવ મેદાનમાં ઊતાર્યા
ગુના સીટ સિંધિયા પરિવારનો ગઢ મનાય છે પરંતુ આ પરિવારનો જાદુ ગત ચૂંટણીમાં ઓસરી ગયો હતો નવી દિલ્હી આ વખતે લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે. તેનું એક કારણ એ પણ છે કે ઘણાં એવા પક્ષપલટુ નેતાઓ છે જેઓ આમ-તેમ થયા છે. જેના લીધે રાજકીય પક્ષોએ તેનો લાભ લઇને એકબીજા સામે આવા જ ઉમેદવારોને…
