અરવિંદ કેજરીવાલ સાતમી વખત પણ ઈડી સમક્ષ હાજર ન થયા
સીબીઆઈ આગામી થોડા દિવસોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાની યોજના બનાવી રહી હોવાનો આપનો દાવો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ પૂછપરછમાં સામેલ થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ઓફિસ ગયા નહતા. આમ આદમી પાર્ટી (આપ)નું કહેવું છે કે.’મામલો કોર્ટમાં છે. કોર્ટમાં આગામી સુનાવણી 16 માર્ચે છે. રોજ સમન્સ મોકલવાને બદલે ઈડીએ કોર્ટના…
