વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરની ભોજનની થાળીમાં વંદો નિકળ્યો
જબલપુર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી યાત્રીએ આ મામલે પશ્ચિમ મધ્ય રેલ્વેને સત્તાવાર ફરિયાદ કરી જબલપુરઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રેલવે મુસાફરોને પૂરા પાડવામાં આવતા પેક્ડ ફૂડમાં મોટી ગરબડનો મામલો સામે આવ્યો છે. વંદે ભારત એક્સપ્રેસમાં રાણી કમલાપતિથી જબલપુર જઈ રહેલા એક મુસાફરના ભોજનની થાળીમાંથી વંદો નીકળતાં ખળભળાટ મચી ગયો છે.જબલપુર રેલ્વે…
