અમે લક્ઝરીની માગણી નથી કરતા, પણ મૂળ જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડે
ભારતીય ક્રિકેટરોએ અગાઉ ત્રિનિદાદથી બાર્બાડોસની ફ્લાઇટ ચાર કલાક મોડી પડતાં બીસીસીઆઈ સામે તેમની નારાજગી વ્યક્ત કરી હતી બાર્બાડોસભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને વનડે સિરીઝ બાદ પ્રેઝન્ટેશન સેરેમની એક વિચિત્ર કોમ્બિનેશન બની રહ્યું છે. અગાઉ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને બાંગ્લાદેશ સામેની સિરીઝ બાદ તેના હરકતો માટે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેના બદલે…
