આસામના પૂરગ્રસ્ત હાથી ‘જોયમોતી’ને એરલિફ્ટ કરીને જામનગરના ‘વનતારા’ લાવવામાં આવ્યો
ગંભીર ઈજાઓ અને અંધાપાનો સામનો કરી રહેલી 53 વર્ષીય માદા હાથીને વિશેષ તબીબી સારવાર અપાશે જામનગર નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરના પ્રકોપમાંથી સહીસલામત બચાવાયેલી 53 વર્ષીય માદા હાથી ‘જોયમોતી’ ને તાત્કાલિક અને વિશિષ્ટ પશુચિકિત્સા સારવાર અર્થે એરલિફ્ટ કરીને જામનગરના ‘વનતારા’ ખાતે લાવવામાં આવી છે. ભારતના ઈતિહાસમાં તીવ્ર હોસ્પિટલ સંભાળ માટે કોઈ હાથીને વિમાન મારફતે…
