ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ નામ પાછળ મોદી કા પરિવાર લગાવ્યું

મોદીએ મેરા ભારત મેરા પરિવાર ટિપ્પણી કરી ત્યાર પછી ભાજપના નેતાઓ ટ્વિટર પર બાયોમાં પોતાના નામની પાછળ મોદી કા પરિવાર ઉમેરી રહ્યા છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે ત્યારે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયો છે. અમિત શાહથી લઈને નીતિન ગડકરી સુધી ભાજપના તમામ મોટા…

સેન્સેક્સમાં 66 અને નિફ્ટીમાં 27 પોઈન્ટનો વધારો નોંધાયો

બજાજ ઓટો, ડો. રેડ્ડીઝ અને એચડીએફસી લાઈફના શેર પણ વધ્યા, મહિન્દ્રા, બ્રિટાનિયા, એપોલો હોસ્પિટલ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેર નબળા રહ્યા હતા મુંબઈ શેરબજારનો કારોબાર સોમવારે ઊંચા સ્તરે સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 66 પોઈન્ટના વધારા સાથે 73872 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 22405 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો…

અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું, કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે ગાંધીનગર લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો…

મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું

વર્ષ 2023માં સરકારે મૂડી ખર્ચ અને મજબૂત ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સુધારા કર્યા છે, જેની અર્થતંત્ર પર સારી અસર પડી હોવાનું મૂડીઝનું અનુમાન નવી દિલ્હી ઈન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને સકારાત્મક અનુમાન વ્યક્ત કર્યું છે. મૂડીઝે ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું છે. મૂડીઝ અનુસાર, વર્ષ 2023માં સરકારે મૂડી…

ઈસરોના વડા એસ.સોમનાથ કેન્સરથી પીડિત છે

ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના પ્રક્ષેપણના દિવસે જ સોમનાથને જાણ થઈ હતી કે, તેમને કેન્સર છે નવી મુંબઇ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા દેશ ભારતની આન-બાન-શાન સંસ્થા ઈસરોના વડાના એક દુઃખદ સમાચાર આવ્યા છે. એક બાદ એક નવી સિદ્ધિ હાંસલ કરી રહેલા ઈસરોના વડા એસ. સોમનાથ કેન્સરથી પીડિત છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતના સૂર્ય…

યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઊડાડી દેવાની ધમકી

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્તર પ્રદેશ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી, પોલીસ સર્વેલન્સ સેલની મદદથી ધમકી આપનાર વ્યક્તિના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહી છે લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મામલે સેન્ટ્રલ ઝોનના મેટ્રોપોલિટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.નવાઈની વાત એ છે કે ખુદ હેડ…

ઈન્ડિયન આઈડલ-14માં કાનપુરનો વૈભવ ગુપ્તા વિજેતા

ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ ટ્રોફી પોતાના નામે કરી લીધી મુંબઈ સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 14’ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે. ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ…

9 બાંગ્લાદેશીઓને પૂરીના મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા

પુરીના જગન્નાથ મંદિરમાં નિયમાનુસાર માત્ર હિંદુઓને જ પ્રવેશ આપવામાં આવે છે પુરી પુરીના જગન્નાથ મંદિરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં અજાણ્યા બાંગ્લાદેશી નાગરિકો મંદિરમાં પ્રવેશતા ઝડપાયા હતા. જે બાદ પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. આ અંગે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ કેટલાક બાંગ્લાદેશી નાગરિકોને મંદિરની…

તૃણમુલનાં ધારાસભ્ય તાપસ રોયે પક્ષમાંથી રાજીનામું આપી દીધું

પાર્ટીમાં ઉપેક્ષા, અવગણના અને અપમાન કરવામાં આવતું હોવાના આક્ષેપ કોલકાતા પશ્ચિમ બંગાળ તૃણમૂલના વિધાન સભ્ય તાપસ રોયે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે વિધાન સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તાપસ રોય પાર્ટીથી ખૂબ નારાજ દેખાતા હતા. બારાનગરના તૃણમૂલ વિધાન સભ્ય તાપસ રોય વિધાનસભા જવા માટે જ્યારે રવાના થયા ત્યારથી જ સૂત્રોએ અટકળો લગાવવાની શરૂ…

બ્રેકઅપની વાતથી નારાજ પ્રમિકાનો પ્રેમી પર ચપ્પુથી હુમલો

પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરાઈ અને બાદમાં પ્રેમિકા પૂનમ વિરૂદ્ધ આઈપીસી સેક્શન 324 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અમદાવાદ અમદાવાદ શહેરમાં પ્રેમિકાએ બ્રેકઅપની વાતથી નારાજ થઈ પ્રેમીને ચપ્પાનાં ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. આમ જોવા જઈએ તો લવમાં બ્રેકઅપ અને પેચઅપ સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ સમય પસાર થતા હવે…

કેનેડાએ ભારતના ખેલાડીઓને વિઝા ન આપતાં મુશ્કેલી

કેનેડામાં 3થી 22 અપ્રિલ સુધી ટોરંટોમાં આયોજિત આ પ્રેસ્ટિજિયસ ચેસ ટૂર્નામેન્ટ પર ભારત-કેનેડાના વણસેલા સબંધોની અસર જોવા મળી નવી દિલ્હી આ વર્ષે પ્રેસ્ટિજિયસ કેન્ડિડેટ ટૂર્નામેન્ટને કેનેડા હોસ્ટ કરી રહ્યું છે. ભારતે પાંચ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પસંદગીની યાદીમાં રાખ્યા હતા. જેમાંથી આર પ્રજ્ઞાનનંદા, વિદિત ગુજરાતી અને ડી મુકેશે આના માટે ક્વોલિફાય કરી દીધું…

ગુજરાતના પાંચ જિલ્લામાં 70 ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ

એનઆરઆઈ ડિપોઝિટમાં અમદાવાદ સૌથી આગળ ત્યાર પછી કચ્છ, વડોદરા, આણંદ અને રાજકોટનો વારો આવે છે નવી દિલ્હી અમેરિકા, યુકે સહિતના દેશોમાં ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં વસે છે અને તેના કારણે ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ પણ વધતી જાય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતના પાંચ જિલ્લામાં 70 ટકા જેટલી એનઆરઆઈ ડિપોઝિટ જમા થઈ છે. તેમાં અમદાવાદ સૌથી આગળ…

શાર્દુલ ઠાકુરે રણજની સેમિફાઈનલમાં 105 બોલમાં 109 રન ઝૂડી કાઢ્યા

અત્યંત વિકટ પરિસ્થિતિમાં શાર્દુલે મુંબઈની ટીમને તામિલનાડુ સામે બચાવી નવી દિલ્હી ગયા વર્ષે વન-ડે વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શાર્દુલ ઠાકુરે ફરી એકવાર પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. આઈપીએલ પહેલા અને ટી20 વર્લ્ડકપની નજીક શાર્દુલે રણજી ટ્રોફી સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેના નામની ચર્ચા વચ્ચે શાર્દુલની આ ઇનિંગ…

ભારત બદમાશ હોત તો 4.5 અબજ ડોલરની મદદ ન કરી હોતઃ જયશંકર

પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’ના પ્રમોશન કાર્યક્રમમાં જયશંકરે કહ્યુ કે ભારત હંમેશા સંકટના સમયમાં પોતાના પાડોશી દેશોની સાથે ઊભુ રહે છે અને દરેક શક્ય મદદ કરે છે નવી દિલ્હી માલદીવમાં મોહમ્મદ મુઈજ્જુની સરકાર બન્યા બાદથી જ ભારતની સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિને તેમની જ ભાષામાં જવાબ આપતા કહ્યુ…

વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવા સુપ્રીમનો ઈનકાર

સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે, એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે નવી દિલ્હી સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ…

કોંગ્રેસ જર્મનીના મોડલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરી શકે છે

જર્મની મોડલ હેઠળ વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમને શિક્ષણની સાથે રાખવામાં આવે છે નવી દિલ્હી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત બેરોજગારી અને પેપર લીકને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રવિવારે ગ્વાલિયરમાં પણ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભારતમાં યુવાનોનો બેરોજગારી દર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનથી પણ વધુ છે. રિપોર્ટ અનુસાર…

વર્કલોડ મેનેજ કરવો હોય તો આઈપીએલ ન રમોઃ ગાવસ્કર

ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી વર્કલોડ વિશે ફરિયાદ કરીને આરામ લેવો જોઈએ તે અંગે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સહમત નથી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો છે. જો કે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી વર્કલોડ વિશે ફરિયાદ કરીને આરામ લેવો જોઈએ તે અંગે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સહમત નથી. ઘણી વખત તે…

પ્રિયંકા ગાંધી દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા

કોંગ્રેસે આ વાતને લઈને કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી, દમણ દીવથી વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ એક વાર ફરી ભાજપ તરફથી મેદાનમાં છે નવી દિલ્હી લોકસભા ચૂંટણી નજીક છે. ભાજપે 195 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત મેદાનમાં હશે. હાલ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી નથી. દરમિયાન અટકળો લગાવાઈ…

સનરાઈઝર્સ હૈદ્રાબાદે પેટ કમિન્સને આઈપીએલની ટામનો સુકાની બનાવ્યો

આઈપીએલની ગત સિઝનમાં સનરાઈઝર્સની કમાન એડન માર્કરમે સંભાળી હતી નવી દિલ્હી આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પરંતુ તે પહેલા આઈપીએલ ફ્રેન્ચાઇઝીસમાં ફેરફાર થવાના શરુ થઇ ગયા હતા. હવે આ વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદે આગામી આઈપીએલ 2024 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. વન-ડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું તોડનાર ઓસ્ટ્રેલિયા…

દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવ્યું

આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે, તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે, જોખમ અત્યંત ઓછું હશે નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મંડી અને પલક્કડે દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે. તેની કાર્યક્ષમતાનું…