મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી એ પ્રકારની જ મારી ટીપ્પણીઃ ઉદયનિધિ

પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી ચેન્નાઈતમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત…

ભારત સાથે તાત્કાલિક વેપારનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઈનકાર

જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે નવી દિલ્હીકેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે…

બારાબંકીમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં બેનાં મોત

હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા છે, 12થી વધુ લોકોને બચાવાયા બારાબંકીઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહીં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જેના કાટમાળ નીચે દટાઈ જતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે. હજુ પણ ઘણાં લોકો કાટમાળની નીચે દટાયેલા હોવાના…

ગદર-2ની સિધ્ધિઃ માત્ર 24 દિવસમાં 500 કરોડનો આંકડો પાર

આ સાથે જ સની દેઓલની ફિલ્મે બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ અને પ્રભાસની ફિલ્મ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી દીધો મુંબઈસની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. 22 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ની આ સીક્વલ હતી. અનિલ શર્મા દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મે રિલીઝ થવાના પહેલાથી જ…

ભાજપના મંત્રીએ શિવલિંગ નજીક હાથ ધોતા હોબાળો

કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી, સપાના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાત? લખનઉઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે…

કેનેડાની પબ્લિક સ્કૂલમાં ખાલિસ્તાન જનમતની સંગ્રહની મંજૂરી પરત ખેંચાઈ

કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં યોજવાનો હતો ટોરેન્ટોખાલિસ્તાન જનમત સંગ્રહના આયોજકોને મોટો આંચકો લાગ્યો છે. કેનેડિયન સત્તાવાળાઓએ પબ્લિક સ્કૂલમાં જનમત સંગ્રહ કરવાની પરવાનગીને પાછી ખેંચી લીધી છે. અગાઉ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાન જનમત રદ કરવામાં આવ્યો હતો. કેનેડામાં જનમત 10 સપ્ટેમ્બરના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરની એક માધ્યમિક શાળામાં…

જસપ્રિત બુમરાહ પિતા બન્યો, સંજનાએ પુત્રને જન્મ આપ્યો

પેસ બોલર ત્રણ દિવસ બાદ ફરી ટીમ સાથે જોડાઈ જશે, બુમરાહ અને સંજનાએ પોતાના પુત્રનું નામ અંગદ જસપ્રીત બુમરાહ રાખ્યું મુંબઈએશિયા કપ 2023માં આજે ભારત-નેપાળ વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજની મેચમાં ટીમની ભાગ નહી હોય. બુમરાહ ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. હવે સમાચાર મળી રહ્યા છે કે બુમરાહ પિતા…

આદિત્ય એલ1ને એલ-1 પોઈન્ટ પર પહોંચવા માટે 145 દિવસનો સમય લાગશે

સૂર્યયાન પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર આવેલ એલ-1 પોઇન્ટ પરથી સૂર્યનો અભ્યાસ કરશે, સૂર્યના આકરા તાપ વચ્ચે આ કામ જરા પણ સરળ નથી નવી દિલ્હીચંદ્ર બાદ હવે ઈસરોના સૂર્ય મિશન પર વિશ્વની નજર ટકેલી છે. ઈસરો દ્વારા સૂર્ય મિશન આદિત્ય-એલ1(આદિત્ય એલ1)નું સફળ લોન્ચિંગ બાદ હવે તેના દ્વારા મોકલવામાં આવતા ડેટાને લઈ વિશ્વની મોટી મોટી એજન્સીઓ…

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રીને હટવ્યા

મંત્રાલય પર ભ્રષ્ટાચારના પણ ભારે આક્ષેપો થયા છે, જેના કારણે જેલન્સ્કીએ સંરક્ષણમંત્રીને હટાવવાની જાહેરાત કરી હોવાનું મનાઈ રહ્યું છે કીવરશિયા સાથેના યુધ્ધના 550 દિવસ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ સંરક્ષણ મંત્રી ઓલેસ્કી રેઝનિકોવની હકાલપટ્ટી કરવાની જાહેરાત કરીને દુનિયાને આંચકો આપ્યો છે.જેલેન્સ્કીએ ગઈકાલે રાત્રે એક વિડિયો જાહેર કરીને કહ્યુ હતુ કે, હું ઓલેક્સીને સંરક્ષણ મંત્રી પદેથી હટાવવાનો…

પાક.માં સારવાર માટે ગયેલી હિંદુ મહિલા પર ડૉક્ટર્સનો ગેંગ રેપ

કિડનીની સારવાર માટે ગયેલી 23 વર્ષની યુવતીની ગેંગરેપ બાદ તબિયત વધારે બગડતાંપાક.ના હૈદ્રાબાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ઈસ્લામાબાદપાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સારવાર માટે ગયેલી એક હિન્દુ મહિલા પર ડોકટરોએ ગેંગ રેપ કર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના બની છે.પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી…

પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી

આરોપી બારામુલ્લાના રહેવાસીઓ છે, લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા, તેમની પાસેથી મેગેઝીન સાથે એક ચાઈનીઝ પિસ્તોલ અને એક હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યો જમ્મુજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. પોલીસે માહિતી આપી હતી કે બંને આરોપીઓ,…

કેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહમાં ફાયરિંગમાં બેના મોત

ઓટાવાના સાઉથ એન્ડ કન્વેન્શન હોલમાં બે લગ્ન સમારોહ દરમિયાનની ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ ટોરન્ટોકેનેડાના ઓટાવામાં લગ્ન્ સમારોહ દરમિયાન થયેલા ફાયરિંગમાં બેના મોત થયા છે અને બીજા છ લોકો ઘાયલ થયા છે. ગોળીબાર પાછળના કારણની હજી જાણકારી સામે આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ઘાયલ લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ…

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ

અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર તોપો વડે ફાયરિંગ કર્યુ, ચાર સૈનિક મર્યાનો આર્મેનિયાનો દાવો મોસ્કોઆર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એક વખત યુધ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે અને તેના કારણે યુરોપના દેશો ચિંતામાં છે.આર્મેનિયાની સરકારે અઝરબૈજાન પર આરોપ મુકતા કહ્યુ છે કે, અઝરબૈજાનની સેનાએ 2 સપ્ટેમ્બરે સાંજે આર્મેનિયાની સૈન્ય પોસ્ટ પર…

વિક્રમ લેન્ડરે ઊડાન સાથે સ્થાન બદલ્યું, ચંદ્ર પર માનવ મિશનની આશા

આ પ્રયોગે ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી નવી દિલ્હીચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા…

જન આશીર્વાદ યાત્રાનું હવે આમંત્રણ મળે તો પણ જવાનો ઉમા ભારતીનો ઈનકાર

મપ્રમાં ભાજપ જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું ભોપાલમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ…

સેન્સેક્સમાં 241 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો વધારો નોંધાયો

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે અને નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા મુંબઈસપ્તાહના પ્રથમ દિવસે જ શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને તેજી સાથે બંધ થયા હતા. બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ દિવસના અંતે આજે 0.37 ટકા અપ સાથે…

ચીનના રાષ્ટ્રપતિ શીન જિનપિંગ જી20 સમિટમાં નહીં આવે

ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે નવી દિલ્હીચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાલુ અઠવાડિયે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી G20 સમિટમાં ભાગ નહીં લે અને તેમની જગ્યાએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વડાપ્રધાન લી કિયાંગ કરશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ જાહેરાત કરી હતી.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે ભારત સરકારના આમંત્રણ બાદ વડાપ્રધાન લી કિયાંગ…

શ્રેયાંકાએ સીપીએલની એક મેચમાં ચાર વિકેટ ઝડપી

શ્રેયાંકા પ્રથમ એવી ભારતીય મહિલા ખેલાડી છે જે ભારત માટે ડેબ્યૂ કર્યા વગર જ વિદેશી લીગમાં રમી રહી છે ગુયાનાભારતની યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલ હાલ મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં એમેઝોન વોરીયર્સ તરફથી રમી રહી છે. શ્રેયંકા સીપીએલમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે અત્યાર સુધી ભારત માટે ડેબ્યૂ પણ નથી કર્યું. તે પ્રથમ એવી…

ક્લાઈમેટ ચેન્જનો વધતો પ્રકોપ, ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર પર સુકો જવાની શક્યતા

સેપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું, આ મહિનાની શરૂઆતથી જ ભારતના ઘણાં રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું નવી દિલ્હીસમગ્ર દેશમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસાદના આ મોસમમાં પણ દેશના ઘણાં રાજ્યોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને વર્ષ 1901 પછી સૌથી ગરમ અને સૂકું તાપમાન નોંધવામાં…

દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મોત

817 અકુદરતી મૃત્યુમાંથી 660 આત્મહત્યા હતી અને ઉત્તર પ્રદેશમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 101 આત્મહત્યા નોંધાઈ હતી નવી દિલ્હી દેશભરની જેલોમાં 2017થી 2021 દરમિયાન 817 કેદીઓના અકુદરતી મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા છે. કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યામાં વર્ષ 2019થી સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021 સુધીમાં 80 ટકા મૃત્યું આત્મહત્યા તરીકે નોંધાઈ છે જે સૌથી…