તમામ ખેલાડીને પોતાની ટીમ માટે રણજી રમવા કહેવાશે
રણજી ટ્રોફી દરમિયાન આઈપીએલ મોડમાં આવતા ખેલાડીઓથી બીસીસીઆઈ ખૂબ નારાજ, ઈશાન કિશન નિશાના પર નવી દિલ્હીબીસીસીઆઈ એવા ક્રિકેટરોને એક મજબૂત સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેઓ ન તો ભારતીય ટીમનો ભાગ છે અને ન તો રણજી ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈ આવા ખેલાડીઓથી નારાજ છે અને ટૂંક સમયમાં તેમની…
