નાઈઝિરિયામાં ખેતરમાં કામ કરતા સાતની ગળું કાપીને હત્યા
કેટલાકના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા, આ હુમલો કૃષિ ગતિવિધિઓ માટે મોટા ફટકા સમાન છે અને પહેલેથી ચાલી આવતી સમસ્યાઓને વધારશે નવી દિલ્હીનાઈજિરીયામાં ફરી એક વખત ઈસ્લામિક આતંકી સંગઠનોએ કરેલા હુમલામાં સાત ખેડૂતોના મોત થયા છે.સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘટનાના કારણે દેશમાં પહેલેથી જ તોળાઈ રહેલુ ખાદ્ય સંકટ વધારે ઘેરૂ બનશે. કારણકે આતંકીઓએ…
