કાનપુરમાં ઘરમાં પાળતું પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
ઘરમાં મનપસંદ ગાય પાળવા પર પણ રોક લગાવી દેવાઈ, હવે ઘરમાં માત્ર બે ગાય જ રાખી શકાશે, આ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે લખનૌ જો તમે પાલતુ પ્રાણી કે બિલાડી પાળવાનો શોખ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે કામના છે. ઉત્તર પ્રદેશના કાનપુર કોર્પોરેશને ઘરમાં પાલતુ પ્રાણીઓ પાળવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય કર્યુ છે….
