હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા
યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે નવી દિલ્હી દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈ એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ માં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે…
