કૂચબિહારના દિનહાટામાં મમતાની રેલી બાદ હિંસા
ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણમાં ટીએમસીના એક કાર્યકરનું ગોળી વાગવાના કારણે મોત, અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયાના અહેવાલ કોલકાતાપંચાયત ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસાના બનાવો જોવા મળ્યા હતા. કૂચબિહારના દિનહાટામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીના એક દિવસ બાદ અહીં હિંસા ફેલાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, અહીં ટીએમસીના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીએમસીના એક…
