રશિયા ભારતના સૌથી મોટા ક્રૂડ ઓઈલ સપ્લાયર તરીકે ઊભરી આવ્યું

ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલનો આયાતકાર દેશ છે નવી દિલ્હી ભારત માટે ઈરાક અને સાઉદી અરેબિયા લાંબા સમયથી સૌથી મોટા તેલ (ક્રૂડ ઓઈલ)ના સપ્લાયર રહ્યા છે, જો કે ગયા વર્ષના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતિ કઈક અલગ જ જોવા મળે છે. ભારતે તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે તેલ…

વડોદરામાં શિક્ષિકા-છાત્રાના મૃતદેહને એક સાથે અગ્નિદાહ અપાયો

શિક્ષિકા-શિષ્યાને સાથે અગ્નિદાહ અપાતા લોકોની આંખોમાં આંસુ છલકાયા વડોદરા વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં બોટ પલટી જવાના કારણે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોતની ઘટનાએ વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધુ છે.  મોતને ભેટેલા આ બાળકોની ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક જનાજો નિકળ્યો હતો અને સ્મશાનમાં તેમજ કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ…

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે સીટની રચના કરાઈ

કન્વીનર પદે સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી પન્ના મોમાયા હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ સી બી ટંડેલ સહિત સાત અધિકારીઓનો સમાવેશ વડોદરા હરણી તળાવમાં સ્કૂલના બાળકોની બોટ પલટી જવાના બનાવની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી છે. જ્યારે આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. હરણી તળાવમાં ગઈકાલે પિકનિક પર આવેલા…

અલગ રાજ્યની માગ સાથે એકેએસયુના સભ્યોના ઉગ્ર દેખાવ

દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી જલપાઈગુડી પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં અખિલ કામતાપુર વિદ્યાર્થી સંગઠન (એકેએસયુ)ના સદસ્યો અલગ રાજ્યની માગને લઈને ઉગ્ર દેખાવ કરી રહ્યાં છે. આજે સવારથી જ દેખાવકારો રેલવેના પાટા પર બેસી ગયા હતા. જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. મોટી સંખ્યામાં લોકો રેલવે…

બિલિકિસ કેસના આરોપીઓની આત્મસમર્પણ માટે વધુ સમયની અપીલ ફગાવાઈ

આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દેતાં તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે નવી દિલ્હી બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોના 11 દોષિતોએ આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ દોષિતોએ ગુરુવારે વ્યક્તિગત…

હરણી દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશને હરણી મોટનાથ તળાવ લેક વ્યુ સીલ કર્યું

સ્થળ પર કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી જાહેર નોટિસ લગાડવામાં આવી, કોઠીયા પ્રોજેક્ટના 18 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી વડોદરા હરણી મોટનાથ તળાવમાં ગઈકાલે કુલ 17 બાળક-શિક્ષકના મોત નીપજ્યા બાદ વડોદરા કોર્પોરેશન નું તંત્ર એક્શન માં આવ્યું છે અનેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હરણી મોટનાથ તળાવ લેક વ્યુ ને સીલ મારવામાં આવ્યું હતું…

મંગદીપ વિદ્યાલયમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામ ભજન ગાન સહિતના કાર્યક્રમો યોજાયા

મંગલદીપ વિદ્યાલય, રાણીપ ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 19 1 2024 ને શુક્રવારના રોજ શાળા પટાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની રામ લક્ષ્મણ જાનકીના પાત્રની વેશભૂષા અને રામ ભજન ગાન તેમજ વિદ્યાર્થીઓના શ્રી રામ જીવન પરના વક્તવ્યની રજૂઆત કરવામાં આવી.

પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી

તસવીરમાં શ્રી રામના ચહેરામાં મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે અયોધ્યા અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે પહેલા…

સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 176 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ઓએનજીસી, ભારતી એરટેલ, એનટીપીસી અને બ્રિટાનિયાના શેરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક અને ડીવિસ લેબના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ શેરબજારનો કારોબાર શુક્રવારે સારી રીતે સમાપ્ત થયો. બીએસઈસેન્સેક્સ 545 પોઈન્ટના વધારા સાથે 71372 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 176 પોઈન્ટના ઉછાળા સાથે 21638 પોઈન્ટના સ્તરે બંધ…

ઈઝરાયેલમાં ગૃહયુદ્ધ ભડકવાની સ્થાનિક મીડિયાની ચેતવણી

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં એક દુઃસ્વપ્ન સમાન કેબિનેટ હેઠળ ઈઝરાયલમાં એક મોટાપાયે ગૃહયુદ્ધની સ્થિતિ ભડકવાનો અખબારનો દાવો તેલઅવિવ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 100 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે ત્યારે નેતન્યાહૂની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધતી જઇ રહી છે. એક ઈઝરાયલી અખબાર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો અને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે તેલ…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 355 નવા કેસ, કુલ 2331 સક્રિય કેસ

દેશમાં કોરોના સબ-વેરિયન્ટ જેએન.1ના કુલ કેસોની સંખ્યા હવે 1,226 છે નવી દિલ્હી ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 841 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોસમાં વધારો જોવા મળ્યો નથી. કુલ સક્રિય કેસમાંથી મોટાભાગના (લગભગ 92 ટકા) સેલ્ફ આઈસોલેશન અને સામાન્ય સારવારથી સ્વસ્થ…

શનિવારે શેરબજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય, ટ્રેડિંગ થઈ શકશે

એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (ઈન્ટ્રાડે) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે, આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે મુંબઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (એનએસઈ) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય…

ટી20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં 8-10 ખેલાડી નક્કીઃ રોહિત

ટી-20 શ્રેણીમાં શાનદાર દેખાવ કરવા છતાં યુવા ખેલાડીઓને ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળે તેમ પણ બની શકે એવા ટીમ ઈન્ડિયાના સુકાની એ સંકેત આપ્યો મુંબઈ અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી20ની શ્રેણીમાં શાનદાર દેખાવ કરતાં શિવમ દુબે તેમજ રિન્કુ સિંઘ જેવા ખેલાડીઓએ ચાલુ વર્ષ જુનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની આશા જગાવી છે….

દિલ્હીની સરકારી શાળાની દિવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખાયા

પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં એક વીજપોલ પર પણ ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા મળી આવ્યા,એફઆઈઆર નોંધાઈ નવી દિલ્હી દિલ્હીના ઉત્તમ નગરના હસ્તાલ વિસ્તારમાં એક સરકારી શાળાની દીવાલ પર ખાલિસ્તાન સમર્થિત સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. આ અંગેની માહિતી પોલીસે આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ દિલ્હીના નિહાલ વિહાર…

ગાઝાની પેલેસ્ટાઈન યુનિવર્સિટીના એક મુખ્ય પરિસર પર ઈઝરાયલનો બોમ્બમારો

આ હુમલો એટલો ભયાનક હતો કે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવીને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું, અલ ઈસરા યુનિવર્સિટીના કેમ્પસ પર આ હુમલો કરાયો હતો ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 100 કરતાં પણ વધુ દિવસોથી યુદ્ધની સ્થિતિ યથાવત્ છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈઝરાયલ દ્વારા ગાઝામાં આવેલી પેલેસ્ટાઈન…

UD ALMERIA’s Sergio Arribas: “આ ઉનાળામાં હું લાલીગા EA સ્પોર્ટ્સ ક્લબ તરફ આગળ વધવા માંગતો હતો… હું સારું કરવાના આત્મવિશ્વાસ સાથે UD ALMERIA પાસે આવ્યો છું”

સર્જિયો એરિબાસ આ સિઝનમાં એક વ્યાવસાયિક ખેલાડી તરીકેનો તેનો પ્રથમ અનુભવ જીવી રહ્યો છે. સીડી લેગનેસ અને રીઅલ મેડ્રિડના યુવા રેન્કમાંથી પસાર થયા પછી, જ્યાં તેણે ઝિનેડિન ઝિદાન હેઠળ તેની શરૂઆત કરી, તેણે રાઉલ દ્વારા પ્રશિક્ષિત રીઅલ મેડ્રિડ કેસ્ટિલા ખાતે સ્ટેન્ડઆઉટ ખેલાડી તરીકે અભિનય કર્યો, જેના કારણે તે આ ઉનાળામાં UD અલ્મેરિયામાં જોડાયો અને કૂદકો…

અંકિતાની લડાયક જીત, 3 ભારતીયોએ KPB ટ્રસ્ટ ITF મહિલા ઓપનની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

બેંગલુરુ : ભારતની અગ્રણી સ્ટાર અંકિતા રૈનાએ KPBના પ્રથમ રાઉન્ડના મુકાબલામાં વિક્ટોરિયા મોરવાયોવા સામે એક સેટથી પાછળ રહીને અને બીજા સેટમાં 1-5થી પાછળ રહીને હારની અણી પરથી પાછા ફરવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટ્રસ્ટ આઈટીએફ મહિલા ઓપન બુધવારે અહીંના કેએસએલટીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આઠમી ક્રમાંકિત, ગળામાં દુખાવો અને પેટમાં ખેંચાણ સામે લડતા તેણીએ…

ચિરાગ-સાત્વિક યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ના બીજા રાઉન્ડમાં આગળ વધ્યા

નવી દિલ્હી એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ચીની તાઈપેઈના ફેંગ-ચિહ લી અને ફેંગ-જેન લી સામે સખત સંઘર્ષ કરીને 21-15, 19-21, 21-16થી જીત મેળવી હતી. યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન સુપર 750નો બીજો રાઉન્ડ, બુધવારે અહીં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ભારતીય બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બીજા ક્રમાંકિત, જેમણે ગયા…

ઈરાનની પાક. સામેની કાર્યવાહી દેશની સુરક્ષા માટેઃ ભારત

આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વ-બચાવમાં દેશ જે પગલાં લે છે તે અમે સમજીએ છીએઃ જાયસ્વાલ નવી દિલ્હીઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હવે આ અંગે ભારતનું નિવેદન પણ આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો…

થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 23 લોકોનાં મોત

ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી બેંગકોકથાઈલેન્ડમાં એક ફટાકડાંની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી છે. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં…