પરમવીર ચક્ર વિજેતા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોનની 81મી જન્મજયંતીએ ભારતીય વાયુસેનાની ભાવાંજલિ
1971ના યુદ્ધમાં સંખ્યાબળે વધુ શક્તિશાળી દુશ્મન સામે અદમ્ય શૌર્ય બતાવનાર શૂરવીરને ભારતીય વાયુસેનાએ યાદ કર્યા; પરમવીર ચક્રથી થયા હતા સન્માનિત નવી દિલ્હી પરમવીર ચક્ર (મરણોત્તર)થી સન્માનિત ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોનની 81મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય વાયુસેનાએ (IAF) તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે સંખ્યાબળે વધુ શક્તિશાળી દુશ્મન સામે અદમ્ય સાહસ અને…
