તેલંગણાના એક ગામમાં લગભગ 100 વાંદરાના મૃતદેહ મળ્યા
મૃત વાંદરાઓના કેટલાક સેમ્પલ પણ લેવામાં આવ્યા, સેમ્પલ હૈદરાબાદની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હૈદરાબાદ તેલંગાણાના સિદ્ધીપેટ જિલ્લામાં એક ગામની બહાર લગભગ 100 વાંદરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિગડાપાના કેટલાક ગ્રામજનોએ શનિવારે તેમના ખેતરો પાસે મૃત વાંદરાઓ જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી. આ પછી અધિકારીઓએ વેટરનરી વિભાગને જાણ કરી હતી.પશુચિકિત્સા અને…
