સાબરકાંઠાના એક ગામમાં ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા
ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કરતા ઘરના મોભીનું મોત ગાડીવાંકડા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામમાંથી અંધશ્રદ્ધા અને ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ‘ડાકણ’ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર…
