અયોધ્યા રામમંદિરને બોમ્બથી ઊડાડી દેવાની ધમકીથી એલર્ટ

લખનઉના બક્ષીના તળાવને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, સીતાપુર રોડની બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો અયોધ્યા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો…

મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે યુવકની ધરપકડ

એસટીએફની ટીમ આરોપી જાવેદ શેખની પૂછપરછ કરી રહી છે, જેમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે લખનઉ ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (એસટીએફ) મુઝફ્ફરનગરના ખાલાપરમાંથી ચાર ટાઈમ બોમ્બ સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપીનું નામ જાવેદ શેખ છે. તેની પાસેથી ચાર બોટલ ટાઈમ બોમ્બ મળી આવ્યા છે. હાલ એટીએસ અને એસટીએફની ટીમ આરોપીઓની…

આઈટી ટ્રીબ્યુનલે કોઈ જ રાહત આપ્યાના કોંગ્રેસનો ઈનકાર

આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવામાં આવી છે નવી દિલ્હી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થવાના અહેવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાઈ ગયું છે. સૌથી પહેલા એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે 210 કરોડ…

29,000 કરોડની કિંમતના સર્વેલન્સ એરક્રાફ્ટ ખરીદવા કેન્દ્રની મંજૂરી

આ નિર્ણયથી માત્ર ભારતની સમુદ્રી તાકાત જ નહીં, પરંતુ આનાથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન પણ મળશે નવી દિલ્હી દેશની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 9 મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 6 મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ…

આરોગ્ય અને ઉંમરને ધ્યાને રાખી મેં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યોઃ સોનિયા

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે, તેથી રાયબરેલીમાં આવી, આપ સૌને મળ્યા બાદ મારો પરિવાર પૂરો થાય છેઃ કોંગ્રેસનાં નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલીના લોકોને ગુરુવારે એક પત્ર લખ્યો છે. તેમણે જિલ્લાની જનતાએ આપેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત તેમણે રાબરેલીની લોકસભા ચૂંટણી ન લડવાનું કારણ પણ જણાવ્યું છે….

કાશ્મીરની તમામ પાંચ બેઠક પર ફારુક અબ્દુલ્લાનો પક્ષ ચૂંટણી લડશે

નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશેઃ ફારૂક શ્રીનગરદિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા એ જમ્મુ અને કાશ્મીરની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી…

ટીયરગેસથી બચવા ખેડૂતો શણની થેલીઓ, પતંગો- મુલતાની માટીના સહારે

પંજાબ અને હરિયાણાની સરહદો પર પોલીસના ડ્રોનનો જવાબ ખેડૂતો પતંગ ઉડાવીને આપી રહ્યા છે નવી દિલ્હી ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસે તેમને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો…

ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી

મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે, સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું હતું કે મોટી રકમના ડોનેશનને છુપાવવા એ ગેરબંધારણીય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ સૌને જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા…

અશોક ચવ્હાણને શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવું હતું

ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા નવી દિલ્હી કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે દાવો કર્યો કે તાજેતરમાં જ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા અશોક ચવ્હાણ, મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઈચ્છતા હતા પરંતુ ભાજપે તેમને રાજ્યસભાની ટિકિટ આપીને પ્રદેશના રાજકારણમાંથી બહાર મોકલી દીધા.  પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે ભાજપના…

નોંધાયેલા પક્ષોને દાન આપનારા 5000 લોકોને ઈડીની નોટિસ

એવા રાજકીય પક્ષો કે જેઓ માત્ર પંચમાં નોંધાયેલા છે પરંતુ માન્યતા નથી, તેઓ દાન એકત્રિત કરીને મની લોન્ડરિંગ અને કરચોરીની રમતમાં સામેલ હોય છે નવી દિલ્હી જો તમે પણ રાજકીય પક્ષોને દાન આપતા હોય અને આ ભૂલ કરી રહ્યા છે તો ચેતી જજો, કારણકે આવકવેરા વિભાગે એવા 5 હજાર લોકોને નોટિસ પાઠવી છે જેમણે ચૂંટણી…

તમામ પાર્ટીના ચૂંટણી બોન્ડની વિગતો જણાવવા એસબીઆઈને નિર્દેશ

એસબીઆઈએ ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને પ્રાપ્ત ડોનેશનની વિગતો ત્રણ સપ્તાહમાં ચૂંટણીપંચને આપવાની રહેશે નવી દિલ્હી સુપ્રીમકોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવતાં તેની કાયદેસરતાને રદ કરી દીધી. ટોચની કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યું કે ચૂંટણી બોન્ડની ગોપનીયતા કલમ 19(1)(એ) હેઠળ માહિતી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.  ભારતીય સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે ચૂંટણી બોન્ડ…

ઈન્ડિયન ઓઈલ દ્વારા નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલના ચોથા તબક્કાનો પ્રારંભ

પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડના સાતમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યે ઈન્ડિયન ઓઈલના ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને જેલ અધિકારીઓની હાજરીમાં ‘પરિવર્તન-પ્રિઝન ટુ પ્રાઇડ’ ના સાતમાં અને ‘નઈ દિશા-સ્માઇલ ફોર જુવેનાઇલ’ ના ચોથા તબક્કાનો શુભારંભ કર્યો હતો. પરિવર્તનનો સાતમો તબક્કો અને નઈ દિશાનો ચોથો તબક્કો 11 જેલો અને 12 જુવેનાઇલ હોમ્સને આવરી લેશે,…

કોંગ્રેસે કર્માટકથી અજય માકન, તેલંગણાથી રેણુકા ચૌધરીને ટિકિટ આપી

મધ્યપ્રદેશથી અશોક સિંહ ને ઉમેદવાર બનાવ્યા, કર્ણાટકથી ડૉ. સૈયદ નસીર હુસૈન , જી.સી.ચંદ્રશેખરને રાજ્યસભાની ટિકિટ નવી દિલ્હીદેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવાની હોવાથી કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની ધડાધડ શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન,…

જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગોવિંદ ધોળકીયા હીરાના વેપારી

મયંક નાયક મેરી માટી મેરા દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા, જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર એક પછી એક સરપ્રાઈઝ આપી રહી છે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે તેણે ચોંકાવનારા ઉમેદવારોના નામ જાહેર કર્યા. જેમાં જેમાં જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા અને ડૉ. જશવંતસિંહ પરમારનો સમાવેશ…

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયારઃ પ્રસ્તાવનો ઈંતેજાર

દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી, ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે 25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી અને…

અશોક ચવ્હાણને પક્ષમાં જોડાયાને બીજી દિવસે જ ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી

બીજેપીએ મહારાષ્ટ્રથી અશોક ચવ્હાણ ઉપરાંત મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડેને ઉમેદવાર બનાવ્યા નવી દિલ્હીભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં ઉમેદવારોની યાદી બહાર પાડી સૌને ચોંકાવી દીધા છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ચવ્હાણને મહારાષ્ટ્રથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભાજપે…

ભાજપની નવી યાદીમાં પાંચ નામ જાહેર, નવોદિતોને તક

કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે નવી દિલ્હી ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે. ભાજપે આ નવી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર…

આંદોલનકારી ખેડૂતો જરૂરી વસ્તુઓનો છ માસ ચાલે એટલો જથ્થો લઈને આવ્યા

કેન્દ્ર સામે ચોવીસે કલાક લડત આપી શકાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં છ મહિના ચાલે તેટલા રાશન અને ડીઝલનો જથ્થો લઈને આવ્યા નવી દિલ્હી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ફરીથી આંદોલનની શરૂઆત કરી છે અને આ વખતે પણ લાંબા સમય સુધી ટકરાવ ચાલે તેવી શક્યતા છે. અગાઉ ત્રણ કૃષિ કાયદાના કારણે ખેડૂત…

કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા

રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેને ટિકિટ અપાઈ નવી દિલ્હી ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી.  આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના…

ગઠબંધન સરકાર બનશે તો એમએસપીનો કાનૂની અધિકાર અપાશેઃ કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને દેશવાસીઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અંબિકાપુર ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું….