જિયો પેમેન્ટ બેન્ક રજૂ કરે છે સેવિંગ્સ પ્રો; ગ્રાહકો સરપ્લસ ફંડ પર 6.5%* સુધીનું વળતર મેળવી શકશે

ગ્રાહકો જિયોફાઇનાન્સ એપ દ્વારા સીધા જ ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ^ના ‘ગ્રોથ’ પ્લાન્સમાં સરપ્લસ સેવિંગ્સનું જાતે જ રોકાણ કરીને તેમની આઇડલ લિક્વિડિટી પર વધુ વળતર મેળવી શકે છે મુંબઈ આ ક્ષેત્રમાં સૌપ્રથમ પહેલના ભાગરૂપે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની પેટાકંપની  જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડે આજે ‘સેવિંગ્સ પ્રો’ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક નવીન સુવિધા છે જે ગ્રાહકોને…

મેસ્સી-ઈનીએસ્ટા-યમલ જેવા સ્ટાર ફૂટબોલર્સ કક્ષાની તાલીમની અમદાવાદી ફૂટબોલ પ્રેમીઓને તક

બાર્સા એકેડમી દ્વારા દેશના છ શહેરોમાં વિદેશી કોચના માર્ગદર્શનમાં ફૂટબોલની તાલીમ અપાશે અમદાવાદ અમદાવાદ અને દેશના ફૂટબોલ લવર્સ (રમતમાં આગળ વધવા ઈચ્છતા યુવાઓ) માટે લિયોનેલ મેસ્સી, આન્દ્રેસ ઇનીએસ્ટા, ઝેવી હર્નાન્ડેઝ અને ઉભરતા સ્ટાર લેમિન યમલ જેવા સ્ટાર્સ કક્ષાની તાલીમની તક બાર્સા એકેડેમી દ્વારા આપવામાં આવી રહી છે. આના માટે એકેડમી દ્વારા અમદાવાદ સહિત દેશના છ…

અંતિમ ઓવર, અંતિમ ગુડબાય

બિપિન દાણી દુનિથ વેલાલેજની વાર્તા ફક્ત પાંચ છગ્ગા વિશે નથી. તે છઠ્ઠા ફટકા વિશે છે – જે મેદાનની બહાર આવ્યો હતો. ક્રિકેટ ઘણીવાર સંખ્યાઓમાં ધૈર્યનો ઉત્સવ ઉજવે છે, પરંતુ ક્યારેક, સૌથી હિંમતવાન ઇનિંગ્સ મૌનથી રમાય છે. એશિયા કપ 2025 ના ઉચ્ચ દાવના કઢાઈમાં, જ્યાં દરેક બોલ કાપવામાં આવે છે અને દરેક બાઉન્ડ્રી ઉજવવામાં આવે છે,…

હીરામણિ પ્રાથમિક શાળામાં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં પૂજાથાળી સુશોભન સ્પર્ધા યાજાઈ ગઈ, જેમાં નવરાત્રિમાં માં અંબાની આરતી ઉતારવાની પૂજાથાળીઓ આકર્ષક રીતે શણગારવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કંકુ, ચોખા, હળદર, ફૂલ,  ટીલડી, રુ, લોટ, પિસ્તાનાં ફોતરાંનો ઉપયોગ કરી મોરની આકૃતિવાળી, સાથિયાવાળી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડતા હોય તેવી સુંદર અને કલાત્મક થાળીઓ શણગારી…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ગીતા શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

. હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમના) બાળકો માટે “શ્લોક ગાન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મની ભાગીરથી, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી સમાન શ્રીમદ ભગવતગીતા હજારો વર્ષથી અનેક મનુષ્યોના જીવનમાં પ્રેરણા નો પ્રકાશ પાથરતી અને સર્વને સ્વસ્થ રાખતી આવી છે, તેનાં શ્લોકોનું સુંદર ગાન ધોરણ- ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓએ કરી તેનો અર્થ અને શ્રીમદ…

જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન

ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ,…

21 સપ્ટેમ્બરથી રાયફલ ક્લબમાં ઓલ ઇન્ડિયા રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ

અમદાવાદ રાઇફલ ક્લબ ઓલ ઇન્ડિયા રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-2025નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન અને FIDEના નેજા હેઠળ 21.9.2025 ના રોજ રાઈફલ ક્લબ (એ.સી. હોલ), ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ચેસના નવીનતમ FIDE કાયદા અને FIDE સ્વિસ સિસ્ટમ અનુસાર 9 રાઉન્ડ સાથે રમાશે. રમત…

હીરામણિ સ્કૂલની બહેનોની ખો-ખો અન્ડર-17 ની ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની

અમદાવાદ હીરામણિ સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા કક્ષાની બહેનો અને ભાઈઓની ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 42 ટીમોએ ભાગ લીધો હતો. આ ખો-ખો સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની બહેનોની ટીમ અન્ડર-17 માં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં લગભગ 270 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતા ટીમ હવે પછી રાજ્ય કક્ષાએ રમવા જશે.

LALIGA મેચડે 5 પૂર્વાવલોકન: રીઅલ મેડ્રિડ – બાર્સેલોના ઘરઆંગણે મુશ્કેલ મેચો માટે તૈયારી કરી રહ્યા છે

હાલમાં ચેમ્પિયન્સ લીગમાં સ્થાન મેળવનારી ચાર ટીમો એકબીજા સામે ટકરાશે. મુંબઈ જ્યારે ઉનાળામાં જાહેર થયું કે મેચડે ૫ માં રીઅલ મેડ્રિડ વિરુદ્ધ આરસીડી એસ્પેનોલ અને એફસી બાર્સેલોના વિરુદ્ધ ગેટાફે સીએફ મુકાબલાનો સમાવેશ થશે, ત્યારે બહુ ઓછા લોકોએ અપેક્ષા રાખી હશે કે આ ટોચની ટક્કર હશે. છતાં, એવું જ છે. આ મેચડેમાં પ્રવેશ કરતી વખતે ચારેય ક્લબ ચેમ્પિયન્સ લીગ ક્વોલિફિકેશન પોઝિશનમાં બેઠી છે, તેથી…

સિનિયર સિટીઝન્સ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન

અમદાવાદ એવેન્જર સિનિયર સિટિઝન અમદાવાદ દ્વારા મણિપુર, બોપલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે રાજ્યની આઠ સિનિયર્સની ટીમો વચ્ચે એક દિવસની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 60 વર્ષથી વધુની વયના સિનિયર્સ સાથેની સુરેન્દ્રનગર, વડોદરા અને ગાંધીનગર, અમદાવાદ એમ આઠ ટીમો વચ્ચેનો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. સવારે શરૂ થયેલી સ્પર્ધામાં કુલ સાત…

અમેરિકામાં અક્ષરધામ મંદિરના નિર્માણમાં લગાવાયેલાં આરોપો અમેરિકી ન્યાયતંત્રએ ફગાવી દીધાં

ન્યુજર્સીપ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષરધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે. આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન સન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવાં ગંભીર…

NHPC Recruitment 2025: Apply for 248 Non-Executive Posts

નોકરીની જાહેરાત માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. https://gpscpariksha.com/2025/09/nhpc-recruitment-2025-apply-for-248-non-executive-posts NHPC Limited, a Navratna PSU under the Ministry of Power, Government of India, has announced a golden opportunity for aspiring candidates to join its dynamic workforce. With vacancies across engineering, finance, IT, and language roles, this recruitment drive offers a chance to work with India’s leading…

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રા.નું લગાવાશે

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી નવી દિલ્હી કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કરવાનું આયોજન કરાવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન અને સ્કોપ ઑફ વર્ક અનુસાર, કેશોદ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ…

CELL STAR દ્વારા સ્પેશિયલ સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ વિના દર્દીની સારવાર

સ્ટેમ સેલ ટ્રિટમેન્ટથી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને knee રિપ્લેસ કરાવવું પડે એવી સ્થિતિમાં આવેલા દર્દીઓ પણ સ્વસ્થ થયા, ટ્રાન્સપ્લાન્ટની સ્થિતિએ પહોંચેલા દર્દીઓને પણ રાહત થઈ અમદાવાદ ગુજરાત સ્થિત સેલ સ્ટાર ( સેલેસ્ટ સ્ટીમસેલ થેરાપી એન્ડ રિસર્ચ ), સેન્ટરે સ્ટેમ સેલ એન્ડ રિજનરેટિવ મેડિસિન્સના ફિલ્ડમાં ક્રાંતિકારી અને નેક્સ્ટ જનરેશન વેલનેસ તથા રિજુવેનેશન થેરાપીથી લીવર, ઢીંચણ, ડાયાબિટિસ અને…

વડાપ્રધાનના જન્મદિને હીરામણી આરોગ્યધામમાં બ્લ્ડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તી યોજાઈ

અમદાવાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 મા જન્મદિવસ નિમિત્તે નરહરિ અમીન (સંસદસભ્ય રાજ્યસભા, ગુજરાત) અને પ્રમુખ જનસહાયક ટ્રસ્ટ અને ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હીરામણિ આરોગ્યધામ, અડાલજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી ઓ.પી.ડી. કન્સલ્ટેશન, બેઝીક હેલ્થ પ્રોફાઈલ, આંખોની તપાસ કરી ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 2500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ…

બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડે 22મી વર્ષગાંઠ મનાવી, રૂ. 2,900 કરોડની એયુએમનો માઇલસ્ટોન વટાવ્યો

મુંબઈ બરોડા બીએનપી પારિબા મલ્ટીકેપ ફંડ નોંધપાત્ર બેવડા સીમાચિહ્ન સાથે આ સપ્ટેમ્બરમાં તેની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,900 કરોડનો આંક વટાવી ચૂકી છે. પ્રારંભ થયો ત્યારથી આ ફંડે સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપ્યો છે અને લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં રોકાણ કરીને રોકાણકારો…

ગુજરાતનો મેન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંગાળ સામે પરાજય

અમદાવાદ રિલાયન્સ મેન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન (ત્રણ દિવસ) ટૂર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાતનો બંગાળ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈના આધારે પરાજય થયો હતો. બંગાળે પ્રથમ બેટિંગ કરતા 355 રન બનાવ્યા હતા જેના જવામાં ગુજરાતે તેની પ્રથમ ઈનિંગ્સ નવ વિકેટે 206 રને ડિકલેર કરી હતી જ્યારે બીજા દાવમાં બંગાળના 148 રન થયા હતા જેની સામે ગુજરાતની ટીમ આઠ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, 11 રાઉન્ડની ‘ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) 2025’ ના આઠમાં રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. આ રાઉન્ડ બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે, ‘ગુલમોહર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ’ ખાતે રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં અંશ જોબનપુત્રાએ લો હેન્ડીકેપ કેટેગરીમાં 71 ગ્રોસ અને 42 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. માઈકલ વેયર 87 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર્સ-અપ રહ્યા હતા….

ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે ત્રીજી વર્ષગાંઠ ઉજવી, એયુએમ રૂ. 2,700 કરોડને પાર થઈ

મુંબઈ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની ઓપન એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન હાઇબ્રિડ સ્કીમ ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ સાથે તેણે રૂ. 2,700 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) હાંસલ કર્યાનો બીજો સીમાચિહ્ન પણ મેળવ્યો છે. સપ્ટેમ્બર, 2022માં લોન્ચ થયેલા આ ફંડે 29 ઓગસ્ટ, 2025ના રોજ 12.54 ટકાના સીએજીઆરથી વળતર મેળવ્યું છે જેની…