લોકોના આશીર્વાદથી એનડીએ- ભાજપ તમામ રેકોર્ડ તોડીને જીત સાથે વાપસી કરશેઃ વડાપ્રધાન
વિપક્ષ પર પીએમ મોદીનો પ્રહાર, આ એ લોકો છે જે દેશની તાકાતમાં વિશ્વાસ નથી કરતા, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ વિઝન નથી નવી દિલ્હીપીએમ મોદી દેશની એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા લોકસભા પહોંચ્યા છે. પોતાના સંબોધનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની જનતાએ વારંવાર અમારી…
