યુપીમાં ઝૂંપડામાં આગથી માતા-બાળકો સહિત છનાં મોત
મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી, પતિએ ભાગીને જીવ બચાવ્યો રામકોલાઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. આ ગંભીર ઘટનામાં માતા અને પાંચ બાળકો જીવતા જ ભૂંજાયા હતા. મૃત્યુ પામેલા…
