પુતિનના ખાસ માણસે યેવગેની પ્રિગોઝીનની હત્યાનો આદેશ આપ્યો હતો
એક અહેવાલમાં પશ્ચિમની ગુપ્તચર અને ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર અધિકારીને ટાંકીને આ માહિતી આપવામાં આવી મોસ્કો વૈગનર ચીફ યેવગેની પ્રિગોઝીનના મોત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન પર ઘણા સવાલ ઉઠ્યા હતા. અમેરિકાની જાસૂસી એજન્સીના અધિકારીઓએ પ્રિગોઝીનના મોત પાછળ પુતિનનું કાવતરું હોવાનું જણાવ્યું હતું પરંતુ આ આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નહોતા. હવે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો…
