ક્રેડિટ કાર્ડમાં બાકી નિકળતી રકમ કરતા વધુ જમા નહીં કરાવી શકાય
મની લોન્ડરિંગ અને ફ્રોડથી બચવા માટે આ પગલું લેવાયું હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી ક્રેડિટ કાર્ડના મામલે બેન્કોના નિયમો ઘણી વખત બદલાતા રહે છે અને ગ્રાહકોને તેની જાણકારી પણ નથી હોતી. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડની બાકી નીકળતી રકમ કરતા વધારે રકમ ચુકવવા જાય તો તેઓ આમ કરી શકતા નથી. તમારી જે…
