ઘરની આ દિશામાં લગાવેલો અરીસો તમને ગરીબ બનાવી દેશે
એસવીએન, અમદાવાદ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં અરીસાઓનું યોગ્ય સ્થાન અને કદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખોટી દિશામાં મુકાયેલ અરીસો જીવનમાં અવરોધો અને નકારાત્મકતા લાવી શકે છે. ગોળ અરીસાઓને અશુભ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં મુકાયેલ લંબચોરસ અથવા ચોરસ અરીસો નાણાકીય વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. દક્ષિણ , પશ્ચિમ અથવા દક્ષિણપૂર્વ દિશામાં અરીસા મૂકવાથી નુકસાન થાય છે નવી…
