કોંગ્રેસના 12 મહાસચિવ-12 પ્રભારીમાં અડધાથી વધુ ઉચ્ચ જ્ઞાતિના
રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં જાતિ ગણતરી અને ઓબીસીની ભાગીદારી પર આપવામાં આવેલા નિવેદનોનો ઉલ્લેખ કરીને ટીકા કરવામાં આવી નવી દિલ્હીકોંગ્રેસે શનિવારે સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે 12 મહાસચિવ અને 12 પ્રભારી નિયુક્ત કર્યા છે. આમાંથી અડધાથી વધુ ઉચ્ચ જાતિના નેતાઓ છે.કોંગ્રેસ પાર્ટીમાં નિયુક્ત નવા 12 મહાસચિવોમાં અન્ય પછાત વર્ગના માત્ર એક નેતાને સ્થાન…
