આઈઝોલમાં નિર્માણાધિન રેલવે બુલ તૂટતાં 17 લોકોનાં મોત
ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા, આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે આઇઝોલ મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. આધારભૂતસાધનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી.ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા. આ તમામ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા…
