સરહદે સઘન સુરક્ષા છતાં આતંકી ગતિવિધિ ચિંતાજનકઃ જનરલ મનોજ પાંડે
2027 સુધીમાં સેનામાં ઓપ્ટિમાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યાર પછી સેનામાં અંદાજિત એક લાખ લોકો ઓછા થઈ જશે નવી દિલ્હી ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આજે દેશની સરહદોની પરિસ્થિતિ અંગે મહત્ત્વની માહિતી આપી હતી. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જનરલ મનોજ પાંડેએ કહ્યું કે, ‘છેલ્લા 5-6 મહિનામાં રાજોરી અને પૂંછમાં સ્થિતિ અને આતંકવાદી ગતિવિધિ અમારા માટે…
