ભારતીય જેલોમાં એક ખાસ AI સિસ્ટમ આવશે , જે 24×7 કેદીઓ પર નજર રાખશે
ભારતીય જેલોમાં હવે એક આધુનિક ટેકનોલોજી પ્રવેશી છે. કર્ણાટકની જેલોમાં સુરક્ષા વધારવા માટે, એક કૃત્રિમ બુદ્ધિમત્તા દેખરેખ પ્રણાલી લાગુ કરવામાં આવી રહી છે. આ અદ્યતન સિસ્ટમ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક શોધી શકશે , જેનાથી કેદીઓની દેખરેખમાં સુધારો થશે એસવીએન,નવી દિલ્હી ભારત અને દુનિયામાં AI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હવે તેની સાથે સર્વેલન્સ સિસ્ટમ્સ…
