ગુરપતવંત સિંહ પન્નુની સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય દૂતાવાસોને ઘેરવાની ચેતવણી
વીડિયો નિવેદનમાં 8 જુલાઈએ કેનેડા અને લંડનમાં યોજાનારી કિલ ઈન્ડિયા રેલીનો ઉલ્લેખ કરતાં પન્નુએ કહ્યું કે, રાહ જુઓ, આ તો માત્ર શરૂઆત છે, 15 ઓગસ્ટે શીખ સમુદાયના લોકો ભારતીય દૂતાવાસનો ઘેરાવ કરશે નવી દિલ્હીબુધવારે અમેરિકામાં રોડ અકસ્માતમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના મોતની જોરશોરથી ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેમનું નિવેદન સામે આવ્યું છે અને…
