પાવાગઢમાં દુઃખદ દુર્ઘટના: પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત
ભારે વરસાદના કારણે પાટિયાપુલ નજીક સર્જાઈ ઘટના, પાંચ યાત્રિકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ ખસેડાયા પાવાગઢ વિશ્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. પાવાગઢ ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક પથ્થરો અને ભેખડ ધસી પડતાં અનેક શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનામાં બે યાત્રિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે,…
