યુક્રેનમાં સૈનિકો મોકલવાના ફ્રાન્સના નિવેદનથી મોટી નવાજૂનીનાં એંધાણ

રશિયાની નજર યુક્રેન ઉપર જ નથી, અન્ય દેશો ઉપર પણ છે, આ રીતે રશિયા ખૂબ મોટા ખતરાને આવકારી રહ્યું છે મોસ્કો રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયાં છે. પરંતુ હજી કોઈ સમાધાન મળ્યું નથી. તેવામાં પેરિસમાં ૨૦ યુરોપીયન નેતાઓની મીટીંગ શરૂ થઇ છે. તેમાં ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રોંન એ સ્પષ્ટત: કહ્યું છે કે તેઓ…

રાજીવ ગાંધીના હત્યારા સંથાનનું ચેન્નાઈની રાજીવ ગાંધી હોસ્પિટલમાં મોત

કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં ચેન્નાઈ પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે સંથાનનું મોત પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે જ નિર્માણ પામેલી ચેન્નઈની સરકારી…

કે.એલ રાહુલ સારવાર માટે ઈંગ્લેન્ડમાં, પાંચમી ટેસ્ટ પણ ગુમાવશે

એનસીએમેનેજમેન્ટે રાહુલની ઈજાનું પુન: મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સારવાર માટે લંડન મોકલવામાં આવ્યો નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયેલો કે.એલ રાહુલ ધર્મશાલામાં રમાનાર છેલ્લી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે. અહેવાલો અનુસાર કે.એલ રાહુલ તેની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે,…

અશ્વીન અને બેયરસ્ટો ધર્મશાલામાં તેમની 100મી ટેસ્ટ રમશે

અશ્વિને 30.41ની એવરેજથી 17 વિકેટ લીધી છે, સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે સંયુક્ત રીતે બીજા સ્થાને છે નવી દિલ્હી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ચાર મેચ પૂર્ણ થઈ ગઈ છે. હવે સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન…

હિમાચલમાં ટોસના આધારે ભાજપના મહાજનનો વિજય,. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો થયો

કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી ગયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા. અહીં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવારનો પરાજય કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે….

કોરોનાને લીધે ભારતીયોના ફેફસાને સૌથી વધુ નુકશાન

કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ બે મહિના પછી પણ ભારતીયોના શ્વસનતંત્રમાં સમસ્યાઓ હોવાનું જણાયું નવી દિલ્હી કોરોના મહામારીને કારણે ભારતીયોના ફેફસાંને વધારે નુકશાન થવાને કારણે અડધા જેટલાં દર્દીઓને શ્વાસ ચઢી જવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડયો હોવાનું એક અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે. ધ ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ-સીએમસી- વેલ્લોર દ્વારા 207 દર્દીઓને તપાસી તેમના ફેફસાંની કામગીરી…

બે માસ બાદ પણ જાપાનના 10000થી વધુ ભૂકંપગ્રસ્તો શરણાર્થી કેમ્પમાં

ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧ થઇ ટોકયો જાપાનના મધ્યભાગમાં નોતો પ્રાયદ્વીપમાં ૧ જાન્યુઆરીના રોજ એક શકિતશાળી ભૂંકપ આવ્યો હતો. હચમચાવી દે તેવા આ ભૂકંપને ૨ મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ૧૦૦૦૦ થી વધુ લોકો શરણ સ્થળોએ આશ્રય લેવા મજબૂર છે. જાપાની મીડિયાના જણાવ્યા અનુસાર ઇશિકાવા પ્રિફેકચરમાં ભુકંપગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૭૫૬૬૧…

દિગ્ગજ નેતા નારણ રાઠવાનું કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા

નારણ રાઠવાની તેમના પુત્ર સંગ્રામસિંહ અને અન્ય કેટલાક કોંગ્રેસના નેતા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા ગાંધીનગર ગાંધીનગર એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. આગેવાનોએ…

સપાના ધારાસભ્યએ ચીફ વ્હીપપદેથી રાજીનામું આપી દીધું

રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું, એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે નવી દિલ્હી રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું…

ઈંગ્લેન્ડ સામે શ્રેણી જીતનારી ટીમઈન્ડિયાના ખેલાડીઓને બોનસ મળી શકે છે

બીસીસીઆઈ ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો પણ કરી શકે છે નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પર ઘણી વખત એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ ટેસ્ટ અને ડોમેસ્ટિક ક્રિકેટને બદલે આઈપીએલ પર વધુ ધ્યાન આપે છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું ભરી શકે છે. મળેલા…

સેન્સેક્સમાં 305 અને નિફ્ટીમાં 76 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજાર ઓવરવેલ્યુડ સ્થિતિમાં હોવા છતાં બજારમાં કરેક્શનની કોઈ શક્યતા નથી મુંબઈ શેરબજારનો કારોબાર મંગળવારે સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 305 પોઈન્ટના ઉછાળા સાથે 73095 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 76 પોઈન્ટના ઉછાળા સાથે 22198 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારના કામકાજમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને નબળાઈ પર ખુલ્યા…

રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન મહિલા હાઈકોર્ટમાં હાજર થઈ

ગુમ થયાના 34 દિવસ બાદ આજે યુવતી હાઈકોર્ટમાં હાજર થતાં કેસમાં નવો વળાંક આવ્યો અમદાવાદ અમદાવાદની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી બલ્ગેરિયન યુવતી આજે અચાનક જ ગુજરાત હાઈકોર્ટ પહોંચી હતી. થોડા દિવસો પહેલા જ રાજીવ મોદીને  ક્લીનચીટ મળી હતી, ત્યારે હવે યુવતી ફરી એકવાર હાઈકોર્ટમાં હાજર થતાં જ કેસમાં…

સિતારમણ અને જયશંકરને લોકસભાની ચૂંટણીમાં ઊતારવા ભાજપની યોજના

સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે, એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભામાં આવ્યા હતા નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. જણાવી…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું 10 માર્ચે 10 મિનિટ ભારત બંધનું એલાન

બંધ દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે વારાણસી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કાશીમાં મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં અમે ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આજ સુધી ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે દેશમાં…

નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં ટી20ની સૌથી ઝડપી  સદી ફટકારી

નિકોલ લોફ્ટી ઇટન ટી20આઈમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર બની ગયો કાઠમંડુ નેપાળમાં રમાઈ રહેલી ટી20આઈ ટ્રાઇ સીરિઝમાં નામીબિયાના બેટર નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે ટી20આઈમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે નેપાળના ક્રિકેટર કુશલ મલ્લાનો રેકોર્ડ તોડી દીધો છે. કુશલ…

કાશી વિશ્વનાથ મંદિર ગુરૂકૂળમાં બાળકોને મફત શિક્ષણ અપાશે

શિક્ષકો દ્વારા વેદ ઉપરાંત નવી શિક્ષણ નિતિ હેઠળ આધુનિક વિષયોનો પણ અભ્યાસ કરાવાશે, શિષ્યો શાસ્ત્રીથી લઈને આચાર્ય સુધીની ડિગ્રી મેળવી શકશે વારાણસી કોઈપણ બાળક નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી કાશી વિશ્વનાથ મંદિર દ્વારા આધુનિક ગુરુકુળની સ્થાપના કરવા પ્રસ્તાવ લવાયો છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ ગુરુકુળમાં આયુર્વેદિક આધારીત હોસ્પિટલ અને ગૌશાળા પણ…

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે હેલ્થ પ્રોડક્ટ્સ, ઓપરેશન્સ અને સર્વિસીઝના હેડ તરીકે પ્રિયા દેશમુખની નિયુક્તિની જાહેરાત કરી

મુંબઈ, હેલ્થકેર ઇન્શ્યોરન્સ સૌથી ઝડપથી વિકસી રહેલો ઉદ્યોગ સેગમેન્ટ છે અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ તેના પર વધુ ધ્યાન આપતી રહી છે. છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એજન્સી ચેનલ, તેના બાન્કા પાર્ટનર્સ તથા ડિજિટલ અલાયન્સીસ દ્વારા હેલ્થ બિઝનેસમાં તેની વિતરણ પહોંચ વધારવામાં નોંધપાત્ર રોકાણ કર્યુ છે. આના લીધે હેલ્થ સેગમેન્ટમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બજાર…

મેચને ટર્નિંગ પાર્ટનરશીપ બનાવવામાં આરસીબીની 12મી મેન આર્મીની મહત્વની ભૂમિકા હતી”- મેઘના

મેઘનાએ ફેન બનવાથી લઈને તેની મનપસંદ ક્રિકેટ ટીમ માટે મેચ વિનિંગ નોક રમવાનું સપનું સાકાર કર્યું બેંગલુરુ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ માટે આગળ વધ્યા ત્યારથી, RCB 12મી મેન આર્મી તેમની ડબ્લ્યુપીએલ સીઝન 2ની શરૂઆતની મેચમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભરચક એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હિંમતભેર અને અવાજપૂર્વક તેમની હોમ ટીમની પાછળ હતી. ઉત્તેજક અને જબરજસ્ત સમર્થન, RCBના…

ATLÉTICO DE MADRID એ મેડ્રિડની પ્રખ્યાત નાઇટલાઇફની ભાવનાથી પ્રેરિત એક નવી કિટ લોન્ચ કરી!

આ અનોખી નવી કીટની ડિઝાઇન લાઇટ અને અવાજોથી પ્રકાશિત શહેરની ઊર્જાને પ્રતિબિંબિત કરે છે અને તેને બોલ્ડ અને વિશિષ્ટ પાત્ર આપે છે તેવી વિગતો દર્શાવે છે. તે એવા લોકો માટે આદર્શ છે કે જેઓ નાઇટ બ્લુની લાવણ્ય અને ફૂટબોલ શર્ટના પાત્ર દ્વારા ચિહ્નિત શૈલી બતાવવાનું પસંદ કરે છે. આ સીઝન માટે ચોથી સ્ટ્રીપ માત્ર ઉચ્ચ…

રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ – વનતારાની જાહેરાત કરી

શ્રી અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વનતારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જામનગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ – વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક…