ચૂંટણી સમયે પણ પંચ કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે

ચૂંટણી પંચને કલમ 324 હેઠળ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના હિતમાં નિર્દેશ આપવાની સત્તા છતાં એજન્સીઓની કાર્યવાહી ન રોકી શકે નવી દિલ્હીરાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે…

દિલ્હીમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો નવી દિલ્હીદિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી.માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા…

પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ પર હાઈટેન્શન વાયર તૂટતાં એક મજૂરનું મોત

ઘટના સમયે ટ્રેન લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે અપ લાઇન પરથી પસાર થઈ રહી હતી, એક મજૂર અને 4 મુસાફરોને ગંબીર ઈજા કોલકાતાહાવડા-દિલ્હી ગ્રાન્ડ કોડ લાઇન પર કોડરમા સ્ટેશનથી લગભગ 20 કિમી દૂર પરસાબાદ રેલ્વે સ્ટેશન નજીક રેલવેનો ઓવરહેડ વાયર તૂટવાને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન ટ્રેક પર કામ કરતા મજૂરનું મોત થયું…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો રિપોર્ટ દર્શાવે છે કે પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો હોવા છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ અને વેપારમાં વિશ્વાસ રાખે છે

·       86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે ·       લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે ·       જ્યારે 70% બિઝનેસ લીડર્સ માને છે કે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ્સ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે અસરકારક છે, ત્યારે વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે….

ભારતમાં FIFA અંડર-17 વર્લ્ડ કપ 2023 વિશેષ રીતે લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડ

મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, ભારતમાં આગામી FIFA U17 વર્લ્ડ કપ 2023નું વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. ટુર્નામેન્ટ આજે (નવેમ્બર 10) શરૂ થશે અને 2 ડિસેમ્બર, 2023 ના રોજ ઇન્ડોનેશિયાના સુરાકાર્તામાં ચેમ્પિયનના તાજ સાથે સમાપ્ત થશે. FanCode એ 1Stadia થી FIFA U17 વર્લ્ડ કપ માટે વિશિષ્ટ ડિજિટલ અધિકારો સબ-લાઈસન્સ મેળવ્યા છે. આ સહયોગ 1Stadia અને…

ધનતેરસે રોકાણકારોને ચાંદી, સંપત્તિમાં રૂ. 57,000 કરોડનો વધારો

સેન્સેક્સમાં 72 અને નિફ્ટીમાં 30 પોઈન્ટનો ઊછાળો, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કોમોડિટી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો વધ્યા મુંબઈ 3 દિવસના કંન્સોલિડેશન પછી બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. મેટલ, પીએસઈ, ઈન્ફ્રા, રિયલ્ટી ઈન્ડેક્સ વધીને…

દેશમાં એર ટેક્સી શરૂ થશે, 90 મીનિટની સફર માત્ર 7 મિનિટમાં થશે

એક ભારતીય કંપની ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝે જાહેરાત કરી છે કે 2026 સુધીમાં ભારતના કેટલાક શહેરોમાં ઓલ-ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરશે નવી દિલ્હી ભારતમાં હજારોની સંખ્યામાં દરરોજ નવા વાહનો રસ્તા પર ઉતરી રહ્યાં છે. રસ્તાઓ અને જમીન-ક્ષેત્રફળ એટલું જ છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે વ્યક્તિગત વાહન ચલાવવાની ચેષ્ઠા દિવસેને દિવસે વધી રહી છે તેથી મોટાભાગના શહેરોમાં ટ્રાફિક…

ઓક્ટોબરમાં દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં 15.9 ટકાનો વધારો

ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનનું કુલ 3,89,714 યુનિટ, થ્રી-વ્હીલરનું 76,940 યુનિટ અને ટુ-વ્હિલરનું 18,95,799 યુનિટ વેચાણ નોંધાયું નવી દિલ્હી દેશમાં વાહનોના વેચાણમાં ધરખમ વધારો થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યું છે. રિપોર્ટ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)એ આજે ઓક્ટોબર-2023માં કુલ વાહનોના વેચાણનો ડેટા જાહેર કર્યો છે. સિયામના ડેટા મુજબ ઓક્ટોબર-2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર્સ, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ…

યોગ્ય પુરાવા વગર હાર્ટ એટેક કહેવું અયોગ્યઃ ડૉ. તેજસ પટેલ

હૃદયની સંભાળ માટેના હૃદયથી સંવાદ સેમિનારમાં 400થી વધુ લોકો જોડાયા અમદાવાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,ગુજરાત રાજય શાખા તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે હ્રદયની સંભાળ માટેનો હ્રદયથી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ગૌરવ એવા વિશ્વ વિખ્યાત હ્રદયરોગના નિષ્ણાંતો પદ્મશ્રી ડો.તેજસ પટેલ, ડો. સમીર દાણી, અને ડો. ચિરાગ દોશી સાથે સંવાદ યોજાયો હતો ’હૃદયની સંભાળમાટેનો હૃદયથી…

વિરાટ પોતાને રોનાલ્ડો સમજે છે, પણ છે નહીઃ યુવરાજસિંહ

યુવરાજે મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી ભારતના પૂર્વ ખેલાડી યુવરાજસિંહ હાલમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે તેમણે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે કોહલીની મજા…

‘પાકિસ્તાન જિંદાભાગ! ઘર વાપસી માટે તમારી યાત્રા શુભ રહેઃ સહેવાગ

વીરેન્દ્ર સેહવાગે આ બે ટ્વિટમાં પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાં જે રીતે પર્ફોમન્સ કર્યું છે તેનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં પહેલી બે મેચ જીતીને શાનદાર આગાઝ કરનારી પાકિસ્તાન માટે હવે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા નહીંવત છે ત્યારે હવે ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાનની ટીમ માટે બે ટ્વિટ કર્યા છે જે હાલ વાયરલ…

કેનેડા સરકારે દિવાળી સમયે નવી ટપાલ ટિકિટ જાહેર કરી

આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી ટોરેન્ટો ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા કેનેડા સરકારે ગુરુવારે દિવાળી સમયે નવી ટપાલ ટીકીટ જાહેર કરી હતી. કેનેડા સરકાર છેલ્લા પાંચ વર્ષથી દિવાળી સમયે ટપાલ ટીકીટ બહાર પાડે છે. 2017માં કેનેડામાં પહેલી વખત દિવાળી સમયે…

અમદાવાદમાં બિલ્ડરોને ત્યાં દરોડામાં 1700 કરોડના જમીનના દસ્તાવેજ જપ્ત

વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો અમદાવાદ અમદાવાદના બિલ્ડરો પરના દરોડામાં મોટી ગેરરીતિનો ખુલાસો થયો હતો. શહેરના શીપરમ, સેલડિયા, અવિરત ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે 1700 કરોડના જમીનના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. વિદેશી ફંડનું રોકાણ જમીનોમાં કર્યુ હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો હતો. નોંધનીય છે કે આવક…

ઈડીએ પવન મુંજાલની દિલ્હીમાં 3 સ્થાવર મિલ્કતો જપ્ત કરી

ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, સંપત્તીની કિંમત 25 કરોડ નવી દિલ્હી ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવન મુંજાલની મુસીબતો વધુ વધી ગઈ છે. ઈડીએ દિલ્હીમાં તેની 3 સ્થાવર મિલકતો જપ્ત કરી છે, જેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. ઈડીની આ કાર્યવાહી મની લોન્ડરિંગ…

પંજાબમાં અનાજનો પાક લેવાનું જ કેમ અટકાવવામાં આવતો નથીઃ સુપ્રીમ

પંજાબમાં પાણીના ઘટતા સ્તરથી પણ ચિંતા, આ કટોકટીનો સામનો કરવા માટે જરૂરી છે કે અનાજનો પાક પોતે જ તબક્કાવાર બંધ કરવો જોઈએઃ સુપ્રીમનું અવલોકન નવી દિલ્હી દિલ્લી એનસીઆરમાં પ્રદુષણ મામલે ફરી એકવાર શુકવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં કોર્ટે કહ્યું કે પ્રદુષણ માટે પંજાબ અને હરિયાણામાં સળગાવવામાં આવી રહેલ પરાળ પણ જવાબદાર છે. આ…

દેશનો વિકાસ દર પૂરતી રોજગારી સર્જન માટે અપૂરતોઃ રાજન

દેશે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક 8 થી 8.5 ટકાના દરે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવી પડશેઃ પૂર્વ આરબીઆઈના ગર્વનરનો દાવો નવી દિલ્હી હાલમાં ભારતીય અર્થતંત્ર જે ઝડપે વિકાસ રહ્યું છે તે રીતે પૂરતી સંખ્યામાં રોજગારી પેદા કરવી શક્ય નથી. વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતા આ દેશે પર્યાપ્ત સંખ્યામાં નોકરીઓ પેદા કરવા માટે વાર્ષિક…

એપ્રિલ 2024માં હીટવેવથી જનજીવન પ્રભાવિત થશે

ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી નવી દિલ્હી 2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે.  હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે…

ન્યૂઝીલેન્ડનું વર્લ્ડ કપની સેમિફાઈનલમાં લગભગ સ્થાન નિશ્ચિત

કોઈ ચમત્કાર જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટીમને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે નવી દિલ્હી વર્લ્ડ કપ 2023માં ભારતની ટીમ તમામ મેચ જીતીને પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે ત્યારબાદ સાઉથ આફ્રિાક અને ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ગઈકાલે ન્યુઝીલેન્ડ શ્રીલંકા સામેની મેચ જીતીને સેમિફાઈનલ માટે લગભગ કન્ફર્મ થઈ ગઈ છે ત્યારે હવે કોઈ ચમત્કાર…

દહેરાદૂનમાં જ્વેલરીના શૉ રુમમાંથી બંદૂકની અણીએ 20 કરોડની લૂંટ

દેહરાદૂનમાં જ્વેલરીના શોરુમમાં બદમાશો ઘૂસી ગયા અને બંદૂકની અણીએ 25 મિનિટમાં જ 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી દહેરાદૂન દેશમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે તેમજ લૂંટના બનાવોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે દેહરાદૂનમાં બદમાશોએ બંદૂકની અણીએ જ્વેલરીના શોરુમમાં 20 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો.  ઉત્તરાખંડની રાજધાની…

ભારતમાં લોકશાહી હિંદુ સંસ્કૃતીને લીધે જીવીત પણ અસહિષ્ણુતા વધીઃ જાવેદ અખ્તર

અખ્તરે આ ટિપ્પણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા આયોજિત દીપોત્સવ કાર્યક્રમ દરમિયાન કરી મુંબઈ ગીતકાર જાવેદ અખ્તરે દિવાળી પર આયોજિત કાર્યક્રમને સંબોધતાં હિન્દુ સંસ્કૃતિમાં સહિષ્ણુતની પ્રશંસા કરતાં કહ્યું કે જો ભારતમાં લોકતંત્ર કાયમ છે તો તેનું કારણ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ વિચારવું કે આપણે સાચા છીએ અને બીજા લોકો ખોટા છે તે…