હું છેલ્લા 20 વર્ષથી આ અપમાન સહન કરી રહ્યો છુઃ મોદી
મોદીએ ફોન કરીને ઉપરાષ્ટ્રપતિ સાથે વાત કરીને મિમિક્રીની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેલિફોન આવ્યો હતો. તેમણે કેટલાક સાંસદો દ્વારા ગઈકાલે સંસદ પરિસરમાં કરવામાં આવેલી ઘૃણાસ્પદ હરકત પર…
