વર્કલોડ મેનેજ કરવો હોય તો આઈપીએલ ન રમોઃ ગાવસ્કર
ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી વર્કલોડ વિશે ફરિયાદ કરીને આરામ લેવો જોઈએ તે અંગે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સહમત નથી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો છે. જો કે ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી વર્કલોડ વિશે ફરિયાદ કરીને આરામ લેવો જોઈએ તે અંગે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર સહમત નથી. ઘણી વખત તે…
